0
મકર સંક્રાંતિ - જીવનમાં Positive Effect માટે આજે જરૂર કરો આ ઉપાય
શનિવાર,જાન્યુઆરી 14, 2017
0
1
શુક્રવાર,જાન્યુઆરી 13, 2017
ઉત્તરાયણનો પર્વનો અનોખો મહિમા અરવલ્લી જિલ્લાના મેઘરજ જેવા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. ઉત્તરાયણના દિને આદિવાસી ભાઈઓ ઢોલ વગાડી મુખીના ઘેર ભેગા થઈ સુકન જોઈ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળુ તથા ઝાડ ઉપર દેવ ચકલીને શોધે છે
1
2
શુક્રવાર,જાન્યુઆરી 13, 2017
14 જાન્યુઆરી શનિવારે મકર સંક્રાંતિ પર્વ છે. આ વખતની સંક્રાંતિ અત્યાધિક મહત્વપૂર્ણ છે કારણ કે સૂર્ય દેવનો શનિવારના દિવસે પોતાના પુત્ર શનિના ઘરમાં આવવાનુ થશે. સૂર્યના સારા પ્રભાવ માટે મકર સંક્રાંતિ પર્વ પર સૂર્ય આરાધના અને શનિ ઉપાસનાનો અત્યાધિક મહત્વ ...
2
3
શુક્રવાર,જાન્યુઆરી 13, 2017
આશરે છ હજાર વર્ષ પહેલાં ગ્રીક વિજ્ઞાની એસેકાઈટૂસને પતંગ બનાવવાનો વિચાર આવ્યો હતો.. ત્યાર પછી સો વર્ષે ચીનમાં પતંગ બનાવવાની શરૂઆત થઈ અને ચીનમાંથી સાધુઓ પતંગકળાને જાપાનમાં લઈ ગયા.
પ્રાચીન સમયમાં જાસુસી માટે સૈનિકોને પતંગ ઉપર બેસાડીને બંધ કિલ્લામાં ...
3
4
ગુરુવાર,જાન્યુઆરી 12, 2017
ભારતમાં પર્વોના નિર્ધારણ ચંદ્રકલાઓ દ્વ્રારા નિર્ધારિત કાલગણના અને તિથિ ક્ર્માનુસાર કરાય છે. આ જ કારણ છે કે બહુપ્રચલિત ઈસ્વી સનની ગણનામાં તહેવાર આગળ-પાછાળ ઉજવાય છે. હોળી, દિવાળી,દશહરા જન્માષ્ટમી વગેરે બધા એના ઉદાહરણ છે. ભારતીય પર્વોમાં માત્ર મકર ...
4
5
બુધવાર,જાન્યુઆરી 11, 2017
ખંભાતના પ્રાચીન વૈભવનો ઇતિહાસ ''કૌમારિકા ખંડ'' અને ''સ્કંધપુરાણ''માં આલેખવામાં આવ્યો છે. પ્રાચીનકાળથી જ ખંભાત વિશ્વના શ્રેષ્ઠ બંદર તરીકે જગવિખ્યાત બન્યું હતું. ખંભાતનું મીઠું, મીઠાઇ, તાળાં, મરી-મસાલા, પતંગ, અકીક, હીરા અને કાપડની માંગ વિશ્વના દેશોમાં ...
5
6
ગુજરાતની ઉત્તરાયણને હવે આંતરરાષ્ટ્રીય તહેવારનો દરજ્જો મળી ચૂક્યો છે અને એથી જ ગુજરાતનાં વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગુજરાતનાં મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગરનું કરોડો રૂપિયાનું પતંગબજાર છે. ...
6
7
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયપાલ શ્રી ઓ.પી.કોહલી અને વિધાનસભા અધ્યતક્ષ શ્રી રમણભાઇ વોરાની પ્રેરક ઉપસ્થિયતિમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવવનો રંગારંગ પ્રારંભ અમદાવાદમાં કરાવ્યો હતો
7
8
ચાઇનીઝ તુક્કલ એટલે કે સ્કાય લેન્ટર્નના ઉપયોગથી પર્યાવરણને પણ નુકસાન પહોંચતું હોવાના તારણ સાથે હાઇકોર્ટે પ્રતિબંધ ફરમાવવા આદેશ કર્યો હતો. જેના આધારે પોલીસ કમિશનર ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન, વેચાણ, વ્યાપાર અને ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.એક અંદાજ ...
8
9
જો તમે તમારા નસીબમાં છિપાયેલા રહસ્ય જાણવા ઉત્સુક છો તો વાચો વિક્રમ સંવત 2073 રાશિફળ. આ રાશિફળ 2017 વૈદિક જ્યોતિષના પ્રાચીન સિદ્ધાંતો પર આધારિત છે. તેમના દ્વારા તમને તમારી અનેક સમસ્યાઓને ઉકેલવાની તક મળશે. જાણો પ્રેમ વેપાર સ્વાસ્થ્ય અને સંતાન વગેરે ...
9
10
દિવાળીની રાત મહાદેવી લક્ષ્મીને પ્રસન્ના કરવાનો સૌથી ઉત્તમ સમયુ છે. શાસ્ત્રોમાં બતાવાયુ છે કે દિવાળીની રાત્રે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહી જાણો દિવાળીની રાત્રે ક્યા ક્યા દિવો લગાવવો જોઈએ, જેનાથી તમારી ...
10
11
દિવાળીના તહેવાર પર બધા લોકોક તમારા ઘર અને ઓફિસની સાફ-સફાઈ કરી મા લક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ કરે છે. આ પર્વ પર પૂજા પાઠનુ ખાસ મહત્વ હોય છે. તો આવામાં મુહૂર્તનુ પણ ખાસ મહત્વ હોય છે. કારણ કે યોગ્ય મુહૂર્ત પર પૂજા પાઠ કરી તમે આ અવસરનો યોગ્ય લાભ ઉઠાવી ...
11
12
વૈશ્વિક ફલક પર ભારતીય સંસ્કૃતિ અનેરી અને આગવી ઓળખ ધરાવે છે. ભારતના આધ્યાત્મિક વારસાની ઝાંખી જેમાં સતત થતી રહે છે. એવી ભારતીય સંસ્કૃતિનો મુખ્ય પાયો છે ‘ અનેકતામાં એકતા’ વિશાળ જનસંખ્યા ધરાવતા આપણા આ દેશમાં વિવિધ જાતિ અને પેટા જાતિના લોકો વસે છે, જે ...
12
13
જે 10મી નવેમ્બરે આસો વદ કાળી ચૌદસ છે, આ દિવસ નરક ચતુર્થી અથવા રૂપ ચૌદશ તરીકે ઓળખાય છે. આ દિવસે મોડી રાતે ઘરની ગૃહિણી ઘરમાંથી કકળાટ કાઢે છે.
સામાન્ય રીતે આ દિવસ તાંત્રિકો માટે ગણાય છે. કેટલાક લોકો જે પિશાચી તત્ત્વોને પૂજવા માટે છે તેઓ સાંજના સમયે ...
13
14
શુક્રવાર,ઑક્ટોબર 28, 2016
* જે લોકો ધનનો સંચય વધારવા ઈચ્છે છે તેમને તિજોરીમાં લાલ કપડો પાથરવા જોઈએ. એના પ્રભાવથી ધનનો સંચય વધે છે. મહાલક્ષ્મીનો એવા ફોટા રાખો ,જેમાં લક્ષ્મીજી બેસેલી જોવાય.
* ઉપાય મુજબ દીવાળીના દિવસે 3 અભિમંત્રિત ગોમતી ચક્ર ,3 પીળી કોડિયો અને 3 હળદરની ...
14
15
કમળ- કમળ દેવી લક્ષ્મીના સૌથી પ્રિય ફૂલોમાંથી એક છે. કમળના ફૂલ પર જ દેવીનો વાસ ગણાય છે. આથી દિવાળી પર પૂજાના સમયે દેવીને કમળનો ફૂલ ચઢાવવું શુભ હોય છે.
15
16
પ્રભાવશાળી લાભ - જેનાથી અખંડ લક્ષ્મીના ખુલશે ભંડાર. ધનતેરસના રોજ ખરીદો નવા વાહન, સોના-ચાંદીના ઘરેણા અને નવા વાસણ. ધનતેરસ 28 ઓક્ટોબર શુક્રવારે છે. આ દિવસે શ્રીલક્ષ્મી નારાયણનુ પૂજન કરવા ઉપરાંત અનાજ, વસ્ત્ર અને ઔષધિઓનુ દાન કરવામાં આવે છે. યમરાજ માટે ...
16
17
આવતીકાલે સાંજે 27 ઓક્ટોબર ગ્રહ નક્ષત્રોના શુભ સંયોગથી ધન તેરસનો પૂર્વારંભ થઈ જશે. જે 28 ઓક્ટોબર સુધી ચાલશે. દિવાળીથી બે દિવસ પહેલા આવનારા આ તહેવારના દિવસે મોટાભાગના લોકો ઘરેણા અને વાસણો ખરીદે છે. જ્યોતિષ વિદ્વાનો મુજબ જો શુભ મુહૂર્તમાં શોપિંગ ...
17
18
પ્રાચીન સમયમાં મુકુચંદ નામનો એક ધર્માત્મા અને વિષ્ણુભક્ત રાજા રાજ્ય કરતા હતા. તે પોતે પણ એકાદશીના વ્રત રાખતા હતા અને તેની પ્રજા પણ એકાદશીનો
વ્રત કરતી હતી. આ રાજાની ચંદ્રભાગા નામની એક કન્યા હતી. તેનું લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે થયું. ...
18
19
2016માં અંગ્રેજી નવવર્ષ અને નવ સંવતની શરૂઅત શુક્રવારથી થઈ. તો આ વર્ષનો રાજા શુક્ર ગ્રહ છે. આ દિવસે દેવી લક્ષ્મીનો પણ પ્રિય દિવસ છે. શુક્રવારે દિવસે ધનતેરસ હોવાથી આ ખૂબ જ શુભ છે. ગરીબી દૂર કરવાના આ સૌથી મોટા યોગમાં કરવામા6 આવેલ ખરીદીથી ઘરમાં બરકત ...
19