Hindu Festivals 31

0

Dussehra 2024 Date : દશેરા ક્યારે છે 12 કે 13 ઓક્ટોબર ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
dussehra
0
1

નિબંધ - દશહરા કે વિજયાદશમી / દશેરા

શુક્રવાર,ઑક્ટોબર 11, 2024
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે.
1
2

Dhanteras Wishes in Gujarati ધનતેરસ ની શુભકામના

ગુરુવાર,ઑક્ટોબર 10, 2024
ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય એવી શુભકામના સાથે હેપી ધનતેરસ ધનતેરસની શુભેચ્છા | Happy dhanteras wishes in Gujarati ...
2
3
દશેરા સ્પેશિયલ- કાંદાના ભજીયા, બાસુંદીૢ જલેબીૢ ફાફડા ઘરે જ સરળ રીતે અમારી રેસીપી જોઈને બનાવો
3
4
Dhanteras 2024 - હિન્દુ ધર્મમાં ધનતેરસનો તહેવાર કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે
4
4
5
દિવાળીની ઉજવણી મંગળવાર, 29 ઓક્ટોબર, 2024 ના રોજ ધનતેરસથી શરૂ થશે અને રવિવાર, 03 નવેમ્બર, 2024 ના રોજ ભાઈ દૂજ સાથે સમાપ્ત થશે.
5
6
dussehra rangoli 2023- વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. દરેક રાજ્યમાં આ તહેવારનું અલગ-અલગ મહત્વ અને પરંપરા હોય છે. દરેક વ્યક્તિ પોતાની સંસ્કૃતિ પ્રમાણે દશેરાની ઉજવણી કરે છે.
6
7
Dussehra 2024 - દશેરાનો તહેવાર આ વર્ષે 12 ઓકટોબરે ઉજવાશે. આ વર્ષે દશેરાના તહેવાર પર બે શુભ યોગ પણ બની રહ્યા છે
7
8

Sharad purnima wishes- શરદ પૂર્ણિમાની શુભકામના

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
sharad purnima wishes in gujarati પૂનમનુ સુંદર ચંદ્ર તમારા જીવનમાં હજારો ખુશીઓ લાવે શરદ પૂર્ણિમા પર્વની આપને શુભકામનાઓ
8
8
9
ઉનાળુ વેકેશન હોય કે દિવાળી વેકેશન, હરવા ફરવાના શોખીન ગુજરાતીઓ બહાર ફરવા હંમેશા ઉત્સાહિત હોય છે. ઓક્ટોબર -નવેમ્બરના મહીનામાં ઘણા તહેવારો આવે છે. આ સમયે શિયાળાની શરૂઆત થઈ જાય છે. વાતાવરણમાં હરિયાળી અને સેલરી અકાઉંટમાં ફેસ્ટીવલ બોનસનુ પણ આગમન આ સમયે ...
9
10
પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
10
11
Navratri 9 Days Prasad પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ પ્રથમ નોરતે - પ્રથમ નોરતામાં માતાજીના ચરણોમાં ગાયનો શુદ્ધ ઘી ચડાવવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે અને શરીર નિરોગી રહે છે.
11
12
Anant Chaturdashi 2024: હિન્દુ ધર્મમાં અનંત ચતુર્દશીના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાશ્વત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીની પૂજા યોગ્ય રીતે અને શુભ સમયે કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
12
13
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિધ્ધિયોની પ્રાપ્તિ થઈ ...
13
14
Ganesh chaturthi wishes: ગણેશ ઉત્સવ જલ્દી જ શરૂ થવાનો છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ શુભ અવસર પર લોકો એકબીજાને શુભેચ્છા આપે છે. આવામાં અહી અમે તમને ગણેશ ચતુર્થી પર મોકલવામાં આવનારા શુભેચ્છા સંદેશ વિશે બતાવી રહ્યા છે. જેને તમે તમારા ...
14
15
ભાદરવાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બર 2024 શનિવારના રોજ છે. ઘરમાં ગણેશજીની મૂર્તિનો શુભ પ્રવેશ કર્યા પછી, તેને શુભ સમયે યોગ્ય સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે.
15
16
ગણેશ ઉત્સવના પાવન પર્વમા, તમારુ જીવન સુખ શાંતિ અને ધનથી ભરેલુ રહે, જીવનમાં તમને સફળતા મળે. આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
16
17
ગણેશ ચતુર્થીનો તહેવાર વર્ષ 2024માં 7મી સપ્ટેમ્બરે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે, અને તેમના જીવનમાં ઘણા ફેરફારો પણ જોવા મળી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
17
18
Ganesh Chaturthi 2024: ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર આ વર્ષે 7 સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. આ દિવસે કયો શુભ યોગ બનવા જઈ રહ્યો છે અને સ્થાપનાનુ શુભ મુહુર્ત શુ હશે આવો જાણીએ.
18
19
ભગવાન ગણેશજી વિધ્નહર્તા છે. તેમની પૂજા કરવાથી ખૂબ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે.પણ ગણેશજીની પૂજા કરતી વખતે કેટલીક વાતોંની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
19