Hindu Festivals 37

સોમવાર, 6 એપ્રિલ 2026
0

Guru Purnima 2024 - સદગુરૂ અંતકરણના અંધકારને દૂર કરે છે.

સોમવાર,જુલાઈ 15, 2024
0
1
Guru Purnima 2024 Guru Purnima 2024- જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો ગુરુ પૂર્ણિમા 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે
1
2
રક્ષાબંધનનો તહેવાર શ્રાવણની પૂર્ણિમાને આવે છે. ઘણા લોકો આ દિવસે રાખી બાંધવા સિવાય ઘરથી દરિદ્રતા મટાડવા અને સંકટને સમાપ્ત કરવાના સરળ ઉપાય પણ કરો
2
3
Sawan 2024: 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ શરૂ થતા પહેલા તમારે તમારા ઘરમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ, આજે અમે તમને આ લેખમાં આ વિશેની માહિતી આપીશું.
3
4
શ્રાવણની રિમઝિમ વરસાદ છે રક્ષાબંધનનો તહેવાર છે ભાઈ-બહેન વચ્ચે મીઠો ઝઘડો છે, આવો પ્રેમ અને આનંદનો તહેવાર છે! રક્ષાબંધનની અનેક શુભકામનાઓ
4
4
5
Raksha Bandhan 2024 Date: રક્ષા બંધન 2024 તારીખ: રક્ષાબંધન દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. સનાતન પરંપરામાં, આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેનો
5
6
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી ...
6
7
રાખ્યુ છે વ્રત મે બસ એક ઈચ્છા સાથે લાંબી રહે ઉમંર તમારી અને દરેક જન્મમાં મળે આપણને એક બીજાનો સાથ વટ સાવિત્રીની શુભકામનાઓ
7
8
Shani Jayanti 2024: જેઠ અમાસ તિથિના રોજ શનિ જયંતિ પણ ઉજવાય છે અને આ દિવસે શનિદેવને પૂજા કરવાથી કુંડળીમાં શનિદોષનો પ્રભાવ ઓછો થાય છે.
8
8
9
શનિ જયંતી સૌથી સોનેરી અવસર છે શનિ સંબંધી સરળ અને પવિત્ર ઉપાય અજમાવવા માટે આ સરળ ઉપાય શુભ અને હાનિ રહિત છે.
9
10
અક્ષય તૃતીયા પર સોના જેવી ચમક રહે તમારી મા લક્ષ્મીની કૃપાથી ચારો બાજુ થાય પ્રોગ્રેસ તમારો આ પાવન દિવસ પર બધા કષ્ટો મટી જાય તમારા ધન વૈભવની દેવી ઘર આવે તમારા Happy Akshaya Tritiya 2024
10
11
અક્ષય તૃતીયાના દિવસે રાશિ પ્રમાણે તમારે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે આ લેખમાં અમે તમને તેની માહિતી આપીશું.
11
12
Akshaya Tritiya 2024: આ વખતે અખાત્રીજ ના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સમય દરમિયાન તમે પૂજા કરીને, શુભ કાર્યની શરૂઆત કરીને અને નવી વસ્તુઓ ખરીદવાથી લાભ મેળવી શકો છો. આવો જાણીએ આ દિવસે કયા સંયોગો બનવાના છે અને તેનાથી શું લાભ થશે.
12
13
Hanuman Sahasranamam Stotram patha: હનુમાન જયંતી કે મંગળવારના દિવસે હનુમાનજીના 1000 નામોનો જાપ કરવાથી જે ફળ આપણને સુંદરકાંડ વાંચવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ હનુમાનજીના સહસ્ત્રનામ પાઠ કરવાથી મળે છે. તેને શ્રી હનુમત્સહસ્ત્રનામ સ્તોત્રમ પણ કહે છે.
13
14
Hanuman Birth Story: દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ 2024ના રોજ ઉજવવામાં આવશે. ધાર્મિક ગ્રંથો અનુસાર, બજરંગબલી ખૂબ જ બળવાન અને નિડર છે
14
15
હિન્દુ કેલેંડર મુજબ હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિના રોજ ઉજવાય છે. હનુમાનજીને બજરંગબલી, પવનપુત્ર, અંજની પુત્ર, કેસરીનંદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. હનુમાનજીની પૂજા કરવાથી દરેક સંકટ ટળી જાય છે.
15
16
Chaitra Purnima Upay: ચૈત્ર પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પૈસાની કમી દૂર કરી શકો છો અને તમારું ભાગ્ય મજબૂત કરી શકો છો. ચાલો આ ઉપાયો વિશે વિગતવાર જાણીએ.
16
17
Hanuman Jayanti 2024: હનુમાન જયંતીનો પાવન તહેવાર 23 એપ્રિલના રોજ છે. આ દિવસે હનુમાનજીની પૂજામાં શુ સામગ્રી તમારે મુકવાની છે અને કંઈ વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. લેખમાં જાણો વિસ્તારપૂર્વક
17
18
Akshaya Tritiya હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ખૂબ મહત્વ છે. તેને ભગવાન પરશુરામની જયંતીના રૂપમાં પણ ગણાય છે. આ શુભ દિવસ દરેક બાબતમાં અક્ષય ફળ આપતું સ્વંયસિદ્ધ મૂહૂર્ત ગણાય છે. આ દિવસે સ્નાન, દાન, યજ્ઞ, હવન, પૂજન અને અનુષ્ઠાન વિશેષ જપથી ફળદાયી હોય છે. ...
18
19
અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત આ ઉપવાસ તે સમગ્ર ઉત્તર ભારતમાં ઉજવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં તેને આખાત્રીજ અથવા અખા તીજ કહેવામાં આવે છે. ચાલો ...
19