0
ધનતેરસ પર માત્ર 10 રૂપિયામાં ખરીદો આ વસ્તુઓ
બુધવાર,નવેમ્બર 8, 2023
0
1
dhanteras 2023- ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ માતા લક્ષ્મી અને કુબેરનો પૂજન કરાય છે. ધનતેરસ - 10 નવેમ્બર શુક્રવારે
dhanteras 2023 puja muhurat
ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 05.47 - 07.43 વાગ્યે સુધી
1
2
Labh Pancham 2023 - લાભ પંચમ અને સૌભાગ્ય પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમને ભારતમાં દીપાવલીના છેલ્લા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે પૂજા ન કરી શકે તો આ દિવસ દેવી લક્ષ્મીને ...
2
3
પંચાંગ અનુસાર, રમા એકાદશી તિથિ સવારે 8:23 વાગ્યે શરૂ થશે અને 9 નવેમ્બરના રોજ સવારે 10:41 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર, ગુરુવાર, 9 નવેમ્બર 2023 ના રોજ રમા એકાદશી વ્રત રાખવામાં આવશે.
3
4
Vagh Baras 2023- કારતક માસમાં કૃષ્ણ પક્ષની દ્વાદશીને વાઘ બારસ કે ગોવત્સ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વાછરડા સહિત ગાય માતાની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર પુત્રના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે
4
5
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી બે વર્ષ સુધી ચાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. વાસ્તવમાં રાહુ કેતુએ મીન અને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની 4 રાશિઓ પર ખૂબ જ શુભ અસર થવા જઈ રહી છે.
5
6
dhanteras 2023- વર્ષ 2023માં ધનતેરસનો તહેવાર 10 નવેમ્બરે ઉજવાઈ રહ્યુ છે. ધાર્મિક શાસ્ત્રોના મુજબ ધનતેરસના દિવસે સાંજે 13 દીવા પ્રગટાવવાની પરંપરા છે. માન્યતા મુજબ આ દિવસે 13 દીવા કુબેરને સમર્પિત કરવા જોઈએ. કારણ કે કુબેર સંપદા, વૈભવ-એશ્વર્ય, ધન, ...
6
7
Diwali 2023: દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દીવા પ્રગટાવવાની પરંપરા છે અને આ દિવસે દેવી લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલો છે
7
8
ધનતેરસ પર સૂર્યાસ્ત પછી 13 દીવા પ્રગટાવો તેની પાસે 13 કોડીઓ રાખો અને ધન કુબેર અને દેવી લક્ષ્મીનો પૂજન કરો. અડધી રાત્રેના સમયે કોડિઓને ઘરના કોઈ ખૂણામાં દબાવી નાખો. ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે.
8
9
Rama Ekadashi katha- પ્રાચીન સમયમાં મુકુચંદ નામનો એક ધર્માત્મા અને વિષ્ણુભક્ત રાજા રાજ્ય કરતા હતા. તે પોતે પણ એકાદશીના વ્રત રાખતા હતા અને તેની પ્રજા પણ એકાદશીનો વ્રત કરતી હતી.
9
10
Dhanteras 2023- ધનતેરસ પર ઘરે લઇ આવો આ સામગ્રી - દિવાળીના દિવસે બજારોમાં ખરી રોનક કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી જે ધનતેરસના નામથી ઓળખાય છે થી શરૂ થાય છે. આ દિવસે તમે પણ કઈક સ્પેશલ શોપિંગ કરી એક ધન લગાવીને તેર ગણું ઘન મેળવી શકો છો.
10
11
પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે,
11
12
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે નરકચતુર્દશી(કાળી ચૌદસ)નો તહેવાર ઉજવવામાં આવે છે. તેને રૂપ ચૌદસ અને છોટી દીપાવલી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો અને 16 હજાર મહિલાઓને તેના ...
12
13
દિવાળી પર કરેલ એક નાનકડુ ઉપાય પણ તમારી કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં માણસની દરેક પરેશાનીને લઈને કેટલાક ઉપાયો વિશે જણાવ્યા છે. તેમાંથી એક ઉપાય છે માતા લક્ષ્મીની સાચી રીતે આરતી કરવી. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન કર્યા પછી એક ચાંદીની વાટકી લો ...
13
14
Ravi Pushya Nakshatra 2023 ચંદ્રમાનુ રાશિના ચોથા, આઠમા અને બારમા ભાવમાં હાજરી અશુભ માનવામાં આવે છે. પરંતુ આ પુષ્ય નક્ષત્રના કારણે અશુભ સમય પણ શુભ મુહૂર્તમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્રહોની વિપરીત સ્થિતિ હોવા છતાં આ યોગ ખૂબ જ શક્તિશાળી છે, પરંતુ એક ...
14
15
ધનતેરસ અને દિવાળીના પહેલા આવનારા પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. તેને કારતક પુષ્ય નક્ષત્ર કહે છે. આ નક્ષત્રમાં ધનતેરસ અને દિવાળીની મોટાભાગની ખરીદી કરી લેવામાં આવે છે. જો તમે પણ પુષ્ય નક્ષત્રમાં તહેવારની ખરીદી કરવા માંગો છો તો જાણો કે ...
15
16
Diwali 2023: હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર દિવાળી આવી રહી છે. આ તહેવાર દર વર્ષે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ મુજબ દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે દિવાળી 12 નવેમ્બર 2023ના રોજ છે.
16
17
ફટાકડાનો ધુમાડો આંખોમાં બળતારા પાણી નીકળવુ ખંજવાળ ઈંફેક્શન વગેરેનુ કારણ બની શકે હ્ચે. જો ફટાકડાની ચિનગારી આંખમાં જાય તો રોશની પણ જઈ શકે છે. તેથી જરૂરી છે કે થોડી સાવધાની રાખો.
17
18
ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે..
18
19
દિવાળી પહેલા પુષ્ય નક્ષત્રનું પડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સંયોગ 4 અને 5 નવેમ્બરે બની રહ્યો છે. આ કારણથી શનિવાર અને રવિવારને ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
19