0
Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો
શનિવાર,નવેમ્બર 22, 2025
0
1
Vivah Panchami 2025 Date: વિવાહ પંચમી ભગવાન રામ અને માતા સીતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન રામે આ દિવસે માતા સીતા સાથે લગ્ન કર્યા હતા. જાણો આ વર્ષે વિવાહ પંચમી ક્યારે ઉજવવામાં આવશે.
1
2
લગ્ન દરમિયાન પહેલું આમંત્રણ પત્રિકા ભગવાન ગણેશને સંબોધીને લખાય છે જ્યોતિષીઓના મતે, લગ્નનું પહેલું આમંત્રણ રિદ્ધિ અને સિદ્ધિની શક્તિ ભગવાન ગણેશને આપવામાં આવે છે. આમ કરવાથી, ભગવાન ગણેશ અદ્રશ્ય સ્વરૂપમાં લગ્નમાં હાજરી આપશે તે નિશ્ચિત છે.
વક્રતુંડ ...
2
3
Wednesday Mantra: હિન્દુ ધર્મમાં, દરેક દિવસનું એક અલગ મહત્વ છે. બુધવાર એ બુધ ગ્રહ માટે ખાસ દિવસ છે, જે શાણપણ, વ્યવસાય અને સફળતા માટે જવાબદાર છે. આ દિવસે ગણેશજીના મંત્રનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. ચાલો જોઈએ કે આ દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
3
4
આ દિવસે કાળા તલ, કપડાં, અનાજ અથવા ગોળનું દાન કરવાથી શનિ અને રાહુ-કેતુ જેવા અશુભ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે
4
5
Margashirsha Amavasya માર્ગશીર્ષ મહિનાની અમાસ તિથિ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ મહિનો ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય હોવાથી તેને અન્ય અમાસના દિવસો કરતાં વધુ પવિત્ર માનવામાં આવે
5
6
Shani Sade Sati In 2026: જ્યોતિષમાં શનિદેવ ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જે જાતકોને તેમના કર્મ મુજબનુ ફળ પ્રદાન કરે છે. કુંડળીમાં શનિનુ સ્થાન જાતકના વ્યક્તિગત જીવન, કરિયર અને વેપાર પર ઉંડી અસર નાખે છે.
6
7
દરેક પક્ષની ત્રયોદશીના વ્રતને પ્રદોષ વ્રત કહે છે. સૂર્યાસ્ત પછી રાત થતા પહેલાનો સમય પ્રદોષ કાળ કહેવાય છે. આ વ્રતમાં મહાદેવ ભોલે શંકરની પૂજા કરવામાં આવે છે. આ વ્રતમાં વ્રત કરનારે નિર્જળા વ્રત રાખવાનુ હોય છે. વહેલી
7
8
Lucky Girls Names: નામ જ્યોતિષમાં, કેટલાક ખાસ અક્ષરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે છોકરીઓના નામ આ અક્ષરોથી શરૂ થાય છે તેઓ ફક્ત તેમના પતિ માટે જ નહીં પરંતુ તેમના સમગ્ર સાસરિયાના લોકો માટે માટે ભાગ્યશાળી માનવામાં આવે છે.
8
9
શુક્રવાર,નવેમ્બર 14, 2025
પ્રકૃતિ અનેકવાર આપણને કેટલાક સંકેત દ્વારા બતાવે છે કે આવનારો સમય કેવો રહેશે. આવામાં આજે અમે તમને બતાવી રહ્યા છે કે સારો સમય શરૂ થતા પહેલા કયો સંકેત આપણને મળે છે.
9
10
Hindu Wedding Rituals: હિન્દુ ધર્મમાં શાસ્ત્રો કહે છે કે દિવસે કરો હવન, તો રાત્રે લગ્ન કેમ થાય છે ? જાણો કેવી રીતે શરૂ થઈ રાત્રે લગ્નની પરંપરા, રસપ્રદ છે કારણ અને વરરાજા અગ્નિની પરિક્રમા કરીને સ્થિરતાના વ્રત લે છે. ભારતમાં મોટાભાગના લગ્ન રાત્રે ...
10
11
Utpanna Ekadashi 2025: માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના પાપો નષ્ટ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. 2025 માં ઉત્પન્ના એકાદશીની તારીખ અને ...
11
12
Vahan Durghatna Nashak Yantra: દરેક વ્યક્તિ ખુદને અને પોતાના પરિવારને અકસ્માતોથી બચાવવા માંગે છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ માર્ગ અકસ્માતો છે. જોકે, એક ઉપકરણ તમને આ અકસ્માતોથી બચાવવામાં મદદ કરી શકે છે. આજે, અમે તેના વિશે માહિતી આપીશું.
12
13
Kaal Bhairav Jayanti 2025: હિન્દુ ધર્મમાં, ભગવાન શિવને અનેક સ્વરૂપો ધરાવતા માનવામાં આવે છે. આ સ્વરૂપોમાંથી એક સ્વરૂપ ભગવાન કાલ ભૈરવ છે, જેમને "સમયના રક્ષક" અને "ભય દૂર કરનાર" તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ કે આ વર્ષે કાલ ભૈરવ જયંતિ ક્યારે છે અને ...
13
14
Shani Chalisa Benefits : શનિવારે શનિદેવની પૂજા અને શનિ ચાલીસાનો પાઠ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શનિદેવની સાડે સતી અને ધૈય્ય (સાડાસાત મંત્ર) થી પીડાતા લોકોને રાહત મળે છે
14
15
ઘરના વડીલો મોટેભાગે આપણને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સલાહ આપે છે કારણ કે આ એક એવો સમય છે જ્યારે સકારાત્મક ઉર્જા ચરમ પર હોય છે.
15
16
Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના દિવસે કેટલાક ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ ઉપાયો કરવાથી તમને ધન અને ખુશી મળી શકે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિષે...
16
17
Kartik Purnima Vrat katha, Puja Vidhi- પૌરાણિક કથાના મુજબ તારકાસુર નામનુ એક રાક્ષસ હતો. તેમના ત્રણ પુત્ર હતા. તારકક્ષ કમલાક્ષ અને વિદ્યુન્માલી... ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો. પિતાની હત્યાના સમાચાર સાંભળીને ત્રણેય પુત્રો ખૂબ ...
17
18
Dev Deepawali 2025 Diva Kya Pragtavav Joiye : દેવ દિવાળી 5 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો હતો. દેવતાઓ પૃથ્વી પર આવ્યા અને દીવા પ્રગટાવ્યા. દેવ દિવાળી પર ગંગા સ્નાન કરવાથી અને દીવા પ્રગટાવવાથી દેવતાઓનો ...
18
19
Dev deepawali 2025: કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરન વધ કરી સમસ્ત સૃષ્ટિને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. ત્યારબાદ બધા દેવી-દેવતાઓએ ધરતી પર આવીને ગંગા સ્નાન કર્યુ હતુ
19