મંગળવાર, 13 જાન્યુઆરી 2026
0

Home Remedies - અનેક રોગોની દવા છે મૂળા

મંગળવાર,જાન્યુઆરી 9, 2018
0
1
આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ મોટાભાગનુ સેવન શિયાળામાં કરવામાં આવે છે. આ ઋતુમાં આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી પરેશાનીઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા ...
1
2
- તમે ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે જો તમારે ચહેરાની ચમક જોઇતી હોય તો શક્ય તેટલું વધુ પાણી પીઓ. ડોક્ટર્સ પણ આ સલાહ આપતા હોય છે. અને આ વાત સાચી છે. સ્કિન પર ગ્લો મેળવવામાં પાણી બહુ મહત્વનો રોલ ભજવતું હોય છે. માટે, પીવાય એટલું વધુ પાણી પીઓ. - ...
2
3
મોટી ઈલાયચીનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે પણ આ ઉપરાંત મોટી ઈલાયચી અનેક બીમારીઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. મોટી ઈલાયચીમાં જોવા મળતા પોષક તત્વ ફાઈબર એંટીઓક્સીડેંટ અને ઑઈલ શરીરની અનેક બીમારીઓથી છુટકારો અપાવે છે. રોજ એક મોટી ...
3
4
ભારતના રસોડામાં વપરાતા અનેક મસાલાઓમાં આરોગ્ય સંબંધી અનેક રહસ્યો છિપાયા છે. ઈલાયચી, જીરુ, ધાણા અને લવિંગ ખાવાથી આરોગ્ય સંબંધી અનેક પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે. આજે અમે તમને લવિંગના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. જે શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ ...
4
4
5
શિયાળાના મૌસમ આવતા જ તમારી ઈમ્યુનિટી નબળી થવા લાગે છે અને તમને કોઈ ના કોઈ રીતે ઈંફેક્શનના ખતરો વધી જાય છે. અહીં અમે એવા જ થોડી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છે જેને તમે તમારી ડાઈટમાં શામેળ કરીને તમારી ઈમ્યુનિટી વધારી શકો છો.
5
6
તણાવ દૂર કરે છે - વિવિધ શોધોમાં જોવા મળ્યુ છે કે વોડકાનું સેવન તણાવ ઓછો કરવામાં મદદરૂપ છે. દિવસભરની થકાવટ પછી તેનુ સંતુલિત માત્રામાં સેવન શરીરમાં કોર્ટિજોલનુ સ્તર નિયંત્રિત કરે છે. જેનાથી તણાવ ઓછો થાય છે. જો કે તેનો ઓવરડોઝ વિપરિત પ્રભાવ પણ નાખી શકે ...
6
7
આપણે આ વાતને તો સારી રીતે જાણીએ છીએ કે જો આરોગ્યને સારુ રહેશે ત્યારે જ આપણે કામ પર અને પરિવારના આરોગ્ય પર ધ્યાન આપી શકીએ છીએ. દિવસની સારી શરૂઆત એક ગ્લાસ આમળાના જ્યુસ સાથે કરવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ ભરેલો રહી શકે છે. સવારે ખાલી પેટ આમળાનું ...
7
8
સુકા મેવા મતલબ કાજૂ, બદામ, અખરોટ અને કિશમિશ કૈલોરી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. પણ આ ખૂબ ગરમ હોય છે. જો તમને બદામ ખાવી પસંદ છે તો તમે આ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે બદામ પલાળીને ખાવામાં આવે કારણ કે પલાળેલા બદામ સ્વાદમુજબ જ નહી પણ સ્વાસ્થ્યની ...
8
8
9

આ 5 ટિપ્સ આરોગ્ય માટે અજમાવી જુઓ

ગુરુવાર,નવેમ્બર 30, 2017
* જેમને શરીરમાં નબળાઇ હોય તેમને એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ નાંખીને સાંજે પીવાથી ફાયદો થાય છે.
9
10
મેથી(શાકભાજી) કે મેથી દાણા આ ભારતીય રસોડામાં જોવા મળનારુ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. પણ કદાચ તમને એ જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે મેથી ઔષધીય ગુણોથી ભરપૂર છે. અને આ આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક પણ છે. ભએલ આ મેથીના દાણા નાના હોય પન ...
10
11
આજકાલ દુનિયાભરમાં દર 5માંથી 4 લોકોને ડાયાબિટીસની બીમારી છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો પોતાની ખાવા પીવાની ટેવમાં સુધાર લાવીને અનેક દવાઓનુ સેવન કરે છે. પણ કોઈપણ દવાથી ડાયાબિટીઝ જડથી ખતમ થતો નથી. આજે અમે તમને ડાયાબિટીસને જડથી ખતમ કરવા માટે એક ...
11
12
લસણ અને મઘ એક ખૂબ જ જુની દવા છે. જેને મોટા મોટા રોગોને દૂર કરવા માટે ખાવામાં આવતી હતી. જો તમે પણ કાયમ બીમાર રહો છો અને થાકને કારણે તમારુ મન કોઈપણ કામમાં લાગતુ નથી તેનો સ્પષ્ટ મતલબ છે કે તમારુ ઈમ્યૂન સિસ્ટમ નબળુ પડી ગયુ છે. જો ઈમ્યૂન સિસ્ટમ કામજોર થઈ ...
12
13
શિયાળામાં દરેક મગફળી ખાવી પસંદ કરે છે પણ રોજ પલાળેલી મગફળીના થોડા દાણા ખાવાથી તમારી અનેક હેલ્થ પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. તેને પલાળીને ખાવાથી તેમા વર્તમાન ન્યૂટ્રિએંટ્સ અને આયરન બ્લડ સર્કુલેશન સારી રીતે મુકીને હાર્ટ સાથે અનેક બીમારીઓથી બચાવે છે. આવો ...
13
14
ગરમ પાણી પીવાના ફાયદા - સફાઈ અને શુદ્ધિ - ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો તમારું પાચન તંત્ર યોગ્ય નથી રહેતું તો તમે દિવસમાં બેવાર ગરમ પાણી પીવો. સવારે ગરમ પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેનાથી શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ ...
14
15
તુલસીના પાન તેનો રસ અને તેની ચા યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો અનેક ગંભીર બીમારીઓથી છુટકારો મળી શકે છે.. તુલસીનો કાઢો બનાવવા માટે સામગ્રી તુલસીના 10-12 પાન અડધી લેમન ગ્રાસ (ગ્રીન ચા ના પાન) એક ઈંચ આદુનો ટુકડો પાની 4 કપ ગોળ 3 ચમચી ...
15
16
શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ત્યારે તેમા વારેઘડીએ દુખાવો રહે છે. જો તમે પણ શિયાળામાં આ પ્રકારની પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા ખાન-પાનમાં થોડો ફેરફાર લાવો. તેનાથી ખૂબ ફાયદો થશે. તમારા ...
16
17
લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. લવિંગમાં કેલ્શિયમ ફોસ્ફોરસ, આયરન, સોડિયમ, પોટેશિયમ અને વિટામિન C જેવા બધા જરૂરી પોષક તત્વ મળી રહે છે. રોજ 1 લવિંગ ખાવાથી સ્વાસ્થ્ય ...
17
18
ચિકનગુનિયા અલ્ફાવાયરસના કારણે હોય છે. જે મચ્છરના કાપવાથી શરીરની અંદર પ્રવેશ કરે છે. આ તાવ સાંધામાં દુખાવા , માથામાં દુખાવા , ઉલ્ટી અને ગભરાહટના લક્ષણ ઉભરી શકે છે. મચ્છર કાપવાથી આશરે બાર દિવસમાં ચિકનગુનિયાના લક્ષન ઉભરે છે. ડાકટરો માને છે કે દવાની ...
18
19
આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને કારણે વધતા વજન અને ચરબી પર્સનાલિટીને ખરાબ કરી દે છે. આવામાં વેટ લૉસ કરવા અને ફ્લેટ ટમી માટે લોકો ન જાણે કેવા કેવા નુસ્ખા અપનાવતા રહે છે. આ જે અમે તમને પેટની ચરબી ...
19