0
સત્તૂ છે ગરમીનો હેલ્થ ટોનિક - સાંધાના દુ:ખાવામાં પણ આપે છે રાહત
સોમવાર,એપ્રિલ 10, 2017
0
1
કમરનો દુ:ખાવો દૂર કરવા - કમરમાં ખેંચ કે દુ:ખાવો થતો હોય તો ગરમ પાણીની પટ્ટીઓ મુકવી જોઈએ, આનાથી માંસપેશીઓ ઢીલી થઈ જશે અને દુ:ખાવો દૂર થઈ જશે. જલ્દી મળશે આરામ : માઈગ્રેનનો દુ:ખાવો હોય તો માથા પર આઈસપેક મુકવુ જોઈએ. આનાથી માથાનો રક્તસંચાર નિયંત્રિત થશે ...
1
2
ગરમીની ઋતુમાં અનેક લોકોના શરીર પર લાલ દાણા કે રેશા થઈ જાય છે. જેને અળાઈઓ પણ કહે છે. પરસેવાની નળીના મુખનો વરમ થવાથી આ ફોડકી થાય છે, તે છૂટી છૂટી અથવા જથ્થાબંધ હોય છે. તે મટે છે ત્યારે ચામડીની ખોળ ઊતરી જાય છે. આખા શરીર ઉપર નીકળી આવે ત્યારે થોડો ઘણો ...
2
3
હળદર અને સરસવનુ તેલ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. જો આ બંનેને મિક્સ કરીને ખાવામાં આવે તો તેમા રહેલ ગુણ બમણા વધી જાય છે. આ મિશ્રણને એક ચમચી કુણા પાણી સાથે લેવાથી આરોગ્ય સાથે જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ અને બીમારીઓ દૂર થાય છે. આવો જાણીએ હળદર અને ...
3
4
દાડમના ફાયદા વિશે તો બધા જાણે છે પણ આજે અમે તેના છાલટા કેટલા ફાયદાકારી છે ,એની જાણકારી આપશું .
4
5
જો તમે વ્યાયામ યોગાસન વગેરે કર્યા કે વધુ મુશ્કેલ ડાયેટિંગ કર્યા વગર જાડાપણું ઘટાડવા માંગે છે કે પોતાના શરીરને સારા આકાર (shape)માં મુકવા માંગે છે તો તમારે માટે અહી સરળ સીધો અને કારગર આયુર્વેદિક ઉપાય, જેને તમે ઘરેલુ નુસ્ખા પણ કહી શકો છો.
5
6
પાચન પ્રણાલી સાથે જોડાયેલ સમસ્યાઓથી આપણે ક્યારેય ને ક્યારેય તો પીડિત થઈએ જ છીએ. મોટાભાગે અપચાને કારણે આપણે ફુલેલા પેટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યા ખૂબ અસુખદ અને અત્યાઘુનિક તણાવ આપનારી હોય છે. આવો જાણીએ પેટમાં થનારી ગેસ અને તેના ઉપચાર ...
6
7
હળદરને શરૂઆતથી જ આરોગ્ય માટે વરદાનના રૂપમાં લેવામાં આવે છે. તેને રોજ લેવાથી હાજમાથી લઈને ધૂંટણ સુધીનો દુખાવો ઠીક થઈ જાય છે. તેથી જો તમે આ ચમત્કારિક ફાયદા આપનારી હળદરનુ પાણી રોજ લો છો તો તમે અનેક બીમારીઓથી બચી શકો છો.
7
8
આજકાલની લાઈફસ્ટાઈલ જ કંઈક એવી થઈ ગઈ છે કે દરેક બીજી વ્યક્તિને કોઈને કોઈ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે તમારા રોજિંદા ડાયેટમાં દૂધીને સ્થાન આપશો તો તમને ઢગલો ફાયદા થશે. કેટલાક લોકો દૂધી ખાવી પસંદ કરતા નથી. પણ તમે તેના શાકને બદલે તેનુ જ્યુસ ...
8
9
કમરના દુખાવાની ફરિયાદ આજકાલ મોટાભાગે બધાને રહેતી હોવાનુ સાંભળવા મળે છે. અનેકવાર આ સમસ્યા એટલી વધી જાય છે કે આ ગંભીર રૂપ ઘારણ કરી શકે છે. આ દુખાવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેવુ કે અનેક સ્ત્રીઓને ડિલીવરી પછી આ ફરિયાદ મોટાભાગે જોવા મળે છે. કેટલાક ...
9
10
ભીંડા ફક્ત એક શાકભાજી જ નહી પણ આપણા શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ભીંડામાં વિટામિન એ, બી, ઈ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે અને મેગ્નેશિયમ, પોટેશિયમ. કેલ્શિયમ જેવા તત્વો પણ જોવા મળે છે. ભીંડાનુ સેવન કરવાથી આપણુ શરીર અનેક રોગોથી છુટકારો મેળવી શકાય ...
10
11
કાજૂને અમે ઘણા રીતે ઉપયોગ કરીએ છે. સૂકા મેવામાં આ ખૂબ લોકપ્રિય છે. પણ તેમના ઘણા ફાયસા પણ છે જે અમે ચોકાવે છે. કાજૂ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર રહે છે . આયુર્વેદિક ચિકિત્સક તેના જણાવી રહ્યા છે ફાયદા.
11
12
હાડકાની મજબૂતી માટે શરીરમાં કેલ્શિયમની ભરપૂર માત્રામાં હોવુ ખૂબ જરૂરી છે. કેલ્શિયમની કમીથી વય વધવાથી અનેક પ્રકારની પરેશાની થવી શરૂ થઈ જાય છે. 30 વર્ષની વય પછી બોડી ડાયેટમાંથી કેલ્શિયમની આપૂર્તિ સહેલાઈથી નથી કરી શકતી. આમ તો શરીરમાં કેલ્શિયમની કમી ...
12
13
જાડાપણુ શરીર માટે બીમારીનુ ઘર હોય છે. જાડાપણુ શરીરમાં જમા થનારી વધારાની ચરબી હોય છે. જેનાથી વજન વધી જાય છે. અને આ જાડાપણુ અનેક બીમારીઓનુ ઘર બને છે. જાડાપણાનો મતલબ છે. શરીરમાં ઘણી ચરબી એકત્ર થવી. જ્યારે કે વધુ વજનદાર થવાનો મતલબ છે વજનનુ સામાન્ય થી ...
13
14
મચ્છર ભગાડવામાં મદદરૂપ
ઘરમાં મચ્છરનું રિપેંલેંટ ખત્મ થઈ ગયુ હોય તો વિક્સનો ઉપયોગ કરી મચ્છરને દૂર ભગાવી શકો છો. સૂતા પહેલા હાથપગ અને શરીરના બીજા ખૂલ્લા ભાગમાં વિક્સ લગાવો જેથી મચ્છર પાસે નહી આવે. વિક્સમાં યૂકોલિપ્ટસ તેલ,કપૂર અને ફુદીનાના ઘટક ...
14
15
પેટની ચરબી ઘટાડવી સહેલી છે પણ બીજી બાજુ પેટના નીચલા ભગની ચરબી ઘટાડવી થોડી મુશ્કેલ છે. અમારી લાઈફસ્ટાઈલ કંઈક એવી છે કે અમે ન ઈચ્છવા છતા પણ આપણા શરીરનુ વજન વધતુ જઈ રહ્યુ છે. કેટલીક યુવતીઓનુ સમગ્ર શરીર જોવામાં પાતળુ લાગે છે પણ પેટ ખૂબ વધુ નીકળેલુ ...
15
16
અપેંડિક્સ પેટના જમણી બાજુ નીચલા ભાગમાં એક આંતરડુ હોય છે. જે શાકભાજીના સૈલ્યૂલોજને પચાવવાનુ કામ કરે છે. આ આંતરડાનો એક ભાગ ખુલ્લો હોય છે અને બીજો બંધ હોય છે. જ્યારે ખાવાનુ અપેંડિક્સમાં જમા થાય છે તો તે સાફ નથી થઈ શકતુ જેનાથી ઈંફેક્શન થઈ જાય છે. તકલીફ ...
16
17
ઘૂંટણનો દુખાવો આ સમસ્યા તો આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. ખાસ કરીને વધતી વયના લોકોમાં આ પરેશાની વધુ સાંભળવા મળે છે. આ દર્દથી રાહત મેળવવા માટે લોકો ન જાણે કેટલા પ્રકારની રીત અપનાવે છે. પણ તેમને છતા પણ આરામ મળતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો ...
17
18
સોમવાર,ફેબ્રુઆરી 27, 2017
બીપી મતલબ બ્લડ પ્રેશર, આ સમસ્યા આજકાલ સામાન્ય સાંભળવા મળે છે. કોઈ હાઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે તો કોઈ બ્લડ પ્રેશરથી પરેશાન છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે અનેક લોકો દવાઓનુ પણ સેવન કરે છે. પણ શુ તમે જાણો છો કે દવા વગર પણ આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો ...
18
19
શનિવાર,ફેબ્રુઆરી 25, 2017
આજકાલની લાઈફસ્ટાઈલ જ કંઈક એવી છે કે દરેક બીજો વ્યક્તિ કોઈને કોઈ બીમારી સામે લડી રહ્યો છે. જો આપણે આપણી ડાયેટમાં જ કંઈક એવુ લઈએ તો આપણી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જશે. જેનાથી આપણે અનેક મોટી બીમારીઓથી ખુદનો બચાવ કરી લઈશુ.
19