0
Home Remedies - સ્વાદિષ્ટ કેરીના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદા જાણો(See Video)
મંગળવાર,મે 29, 2018
0
1
હેલ્ધી રહેવુ સૌને ગમે છે પણ ફેટી દેખાવવુ કોઈને નથી ગમતુ. મોટાભાગે વજન વધતા સૌ પહેલા પેટની ચરબી વધી જાય છે. તેથી મોટાભાગે લોકો હેલ્ધી ફુડ ખાવાનુ ટાળે છે અને ડાયેટિંગ કરે છે. જો તમે પેટ પર જમા ચરબીથી પરેશાન છો અને પેટ ઓછુ કરવા માટે ડાયેટિંગ કરવા ...
1
2
* ગેસ થયો હોય તો પીસેલી સુંઠમાં સ્વાદ અનુસાર મીઠું નાંખીને ગરમ પાણીની સાથે લેવાથી ફાયદો થાય છે.
2
3
દરેકને હેલ્ધી અને ફિટ રહેવુ ગમે છે. આ માટે તમે ડાયેટિંગ હેલ્ધી ભોજનથી લઈને એક્સરસાઈઝ
પણ કરો છે. પણ તેમ છતા પણ તમે અનફિટ રહો છો. એક્સપર્ટનુ કહેવુ છે કે ફિટ રહેવા માટે
ફક્ત ડાયેટિંગ અને એક્સસાઈઝ જ પુરતી નથી. આ માટે ભરપૂર ઉંઘ અને ઘણુ બધુ પાણી ...
3
4
શુ તમે 7 દિવસમાં 7 કિલો વજન ઘટાડવા માંગો છો ? બની શકે છે કે તમને આ વાત થોડી ગજબ લાગે પણ અમે તમને પૂર્ણ વિશ્વાસ અપાવીએ છીએ કે જો તમે આ ડાયેટને 7 દિવસ સુધી સારી રીતે અપનાવી લીધુ તો તમે 7 કિલો વજન ઘટાડી લેશો. અનેક વાર લોકો સંકલ્પ કરે છે કે તેઓ હવે ...
4
5
આજે તમે જાણીને હેરાન થઈ જશો કે રડવાના પણ આરોગ્ય ફાયદા છે
5
6
ગર્મીનો મૌસમ એટલે કે લૂ લાગવાનો ખતરો, એનર્જી ઓછી થવી અને દિવસભર સુસ્તી લાગવી. એ સમયે કેટલાક એવા ટીપ્સ ધ્યાનમાં રાખીને તમે પોતાને ગર્મીના પ્રકોપથી બચાવીને સ્વસ્થ રહી શકો છો.
1. કોઈપણ પરિસ્થિતિમાં વગર ખાધા ઘરથી બહાર ન નિકળવું
6
7
ઉનાળાના દિવસોમાં તડકામાં ઘૂમવાના કારણે લૂ લાગી જાય છે. એમાં તાવ અને બેચેની હોવાની સાથે ઉલ્ટી થઈ શકે છે. શરીરમાં પાણીની માત્રા ઓછી થઈ જાય છે. તેક માથાના દુખાવા , ચક્કર , હાથ પગ-કાંપવું , નબળાઈ જેવા લક્ષણ જોવાય છે. એમે તમને એવા જ થોડા ઘરેલૂ ઉપાય ...
7
8
શહરોમાં સામાન્યત: વધારેપણુ ડિલીવરી નાર્મલ ન હોઈને સીજેરિયન હોય છે. જેની સંખ્યા પાછલા થોડા સમયમાં વધી છે. પણ આ ડિલીવરી મહિલા અને બાળક બન્ને માટે હાનિકારક સિદ્ધ હોય છે. આ જ કારણે સીજેરિયન ડિલીવરી પછી દેખરેખ વધારે જરૂરી હોય છે.
8
9
શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..
9
10
મુખવાસ એટલે કે માઉથફ્રેશનરે રીતે ખાવવાની વરિયાળી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. વરિયાળીની ચાનો સેવન , ઘણા રીત સ્વાસ્થય સમસ્યાઓથી બચાવી શકે છે. જાણો વરિયાળીની ચા પીવાના આ 5 સરસ ફાયદા
10
11
નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે.
11
12
વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે... આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા ...
12
13
સંશોધકોએ નવા અભ્યાસમાં જણાવ્યું છે કે દરરોજ કેળા ખાનાર લોકોમાં સ્ટ્રોકનો ખતરો ખૂબ જ ઘટી જાય છે. કેળામાં ઘણા એવા પોષક તત્વો રહેલા છે દિવસમાં ત્રણ કેળા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. આનાથી સ્ટ્રોકનો ખતરો અને અન્ય રોગની તકો પણ ઘટી જાય છે. - બ્રેકફાસ્ટમાં ...
13
14
આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા સુંદરતા મેળવવા વગેરે માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ ...
14
15
પીરિયડ્સ દરમિયાન શુ ખાવુ જોઈએ શુ નહી જાણો
15
16
આદુનો ઉપયોગ રસોઈની સાથે સાથે વર્ષોથી આયુર્વેદિક દવાઓઅમં પણ થઈ રહ્યો છે. કફ, ફેફ્સાનુ ઈંફેશન, છાતીમાં જમા કફ વગેરે આરોગ્ય સાથે જોડાયેલી અને બીજી અનેક પરેશાનીઓને દૂર કરવામાં આદુ ખૂબ લાભકારી છે. ઘરેલુ ઉપચારમાં આદુનો રસ કે પછી તેને ડ્રાઈ મતલબ સૂંઠના ...
16
17
1. મધ એક સૌથી સરળ ઘરેલું ઉપચાર છે જે અસ્થમાના ઇલાજ માટે વપરાય છે. અસ્થમાનો હુમલો થતાં મધવાળા પાણીનો નાસ લેવાથી ઝડપથી રાહત મળે છે. આ સિવાય દિવસમાં ત્રણવાર એક ગ્લાસ પાણી સાથે મધ મિક્સ કરી પીવાથી બીમારીમાંથી રાહત મળે છે. મધ કફનો ઇલાજ કરે છે અસ્થમાની ...
17
18
વરિયાળી દરેક ઘરના રસોડામાં સહેલાઈથી મેળવી શકાય છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ તત્વ જોવા મળે છે. આ પેટના અનેક રોગોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. વરિયાળીમાં વિવિધ વિટામિન એ, ઈ, સી ની સાથે જ વિટૅઅમિન બી સમુહના વિટામિન ...
18
19
દૂધ આપણા આરોગ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. દૂધનુ સેવન કરવાથી આપણા શરીરને અનેક રોગોથી છુટકારો મળે છે અને નિયમિત રૂપે દૂધનુ સેવન કરવામાં આવે તો આપણુ શરીર હંમેશા સ્વસ્થ રહે છે અને ચેહરા પર નિખાર પણ આવે છે અને જો દૂધમાં હળદર મેળવવામાં આવે તો આ આપણા ...
19