Home Tips 15

મંગળવાર, 7 એપ્રિલ 2026
0

Kitchen Hacks- વરસાદમાં સોજી પર લાગી જાય છે જંતુ, કામ આવશે આ Tips and Tricks

મંગળવાર,જુલાઈ 20, 2021
0
1
Kitchen Hacks: મિલાવટી મેંદો બગાડી ન દે તમારું સ્વાસ્થય મિનિટોમાં આ રીતે ઓળખવું
1
2
કોણ આવું વ્યક્તિ હશે જેને ભજીયા ખાવુ ન ભાવતુ હોય. મોટાભાગે બધા લોકોને ભજીયા ખૂબ શોખથી જ ખાય છે અને ભજીયા તો અમે પણ ઘરે જ બનાવતા જ રહે છે પણ જો ભજીયાને દરેક વાર કોઈ બીજી રીતેથી બનાવીએ તો એક નવુ સ્વાદની સાથે નવા ભજીયા ખાવાનો આનંદ મેળવી શકશો. ...
2
3
ફ્રીઝની અંદર ઘણુ વધુ સામાન હોવાથી દુર્ગંધ આવવા લાગે છે ઘણી વાર ફ્રીઝનો ગેટ ખોલતાજ અમે ફ્રીઝથી દૂર ભાગી જાય છે કારણ કે દુર્ગંધ આટલી વધારે હોય છે. ફ્રીઝથી દુર્ગંધ આવવાનો કારણ વધારે સમય સુધી ફ્રીઝમાં જ રહેવાથી વસ્તુઓ ખરાબ થવા લાગે છે અને તે બીજી ...
3
4
જો તમે કઢી ખાવાના શોખીન છો પણ કઢીના ભજીયા બનાવતા નહી જાણો છો તો કઢીનો સ્વાદ અને મહા બન્ને જ ફીકા પડી જાય છે. ગ્રેવીમાં પલળેલા કઢીના ભજીયા જેટલા સૉફ્ટ અને સ્પંજી હોય છે. કઢી ખાવામાં તેટલીજ ટેસ્ટી લાગે છે. પણ ઘણીવાર લોકોથી કઢીના ભજીયા સોફ્ટ ...
4
4
5
સામાન્ય રીતે અમારા રસોડામાં ઘણા પ્રકારના વાસણ પ્રયોગ કરાય છે. જેમાં સ્ટીલ, કાંચ, ચીની-માટી, પીતળ, એલ્યુમીનિયમના વાસણ શામેલ છે. જુદા-જુદા પ્રકારના વાસણને સાફ કરવા માટે જુદા-જુદા રીતે પ્રયોગ કરાય છે. જો તમે તમારા વાસણને હમેશા ચમકતા જોવા ઈચ્છો છો તો ...
5
6
અથાણુ દરેક કોઈને પસંદ હોય છે. અથાણુ જુદા-જુદા અને ઘણા પ્રકારના પણ હોય છે. જેમ કે લીંબૂનો અથાણુ, કેરીનો અથાણું, ફણસનો અથાણું, મિક્સ વેજ અથાણું, મીઠો કેરીનો અથાણું, લીંબૂનો મીઠા અથાણા, ગાજર-કારેલાના અથાણુ, લીલા મરચાં લીંબૂના રસ વાળા અને તેલનો ...
6
7
Asafoetida Adulteration Test: ભોજનનો સ્વાદ વધારવુ હોય કે પછી આરોગ્યની કાળજી રાખવી હોય ઓ ભોજનમાં લાગેલ હીંગનો વધાર ખૂબ કામ કરે છે. આટલું જ નહી હીંગનો પ્રયોગ
7
8
ઘણીવાર આવુ હોય છે કે દોડધમના વચ્ચે સામાન ફ્રીજમાં ઘણા દિવસો સુધી રાખ્યુ રહે છે અને ખરાબ થઈ જાય છે. જેનાથી ફ્રીજમાં દુર્ગંધ આવવા લાગે છે કે ઘણીવાર ઘણા બધા સામાનની ગંધ ફ્રીજમાં ભરી જાય છે. જો તમારા ફ્રીની પણ કઈક એવી જ સ્થિતિ થઈ ગઈ છે તો તમે કેટલાક ...
8
8
9
ગરમીમાં અથાણુનાઅ વગર ભોજનનો સ્વાદ નહી આવે. પણ જ્યારે અથાણુ ખત્મ થઈ જાઅય છે તો તેનો તેલ બચી જાય છે. કેટલાક લોકો તો અથાણુના બચેલા તેલને ફેંકી દે છે. પણ તમે તેને ફરીથી ઉપયોગ
9
10
ગર્મીઓ આવતા જ ફ્રીજમાં સામાન વધારે થવા લાગે છે.જાણકારીના અભાવમાં ઘણીવાર એવી વસ્તુઓ ફ્રીજમાં રાખીએ છે જેને રાખવુ જરૂરી નથી. આવુ કરવાથી ન માત્ર ફ્રીજની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત
10
11
મૌસમ બદલવાની સાથે જ મચ્છરોના આતંક પણ શરૂ થઈ જાય છે. ત્યારે મચ્છર ભગાડવા માટે કેટલાક ઉપાયો શા માટે ન કરવું પણ મચ્છર કરડી જ લે છે. ઉંઘ ખરાબ કરતા મચ્છર ક્યારે-ક્યારે આટલા
11
12
શું તમે તે લોકોમાં શામેલ છો જે નવા કપડા ખરીદતા જ તેને પહેરી લે છે. જો તમારું જવાબ હા છે તો આ ખબર તમારા માતે છે. તમારી આ ટેવ તમારા પર ભારે પડી શકે છે. હકીકતમાં સ્ટોરથી કપડા લાવતા જ
12
13
સીફૂડ પસંદ કરનાર લોકોના ઘરોમાં હમેશા માછલી બનાવીને ખાઈએ છે. માછલી ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પણ તેને ખાદ્યા પછી હાથ અને વસણથી તેની ગંધ હટાવવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. જો
13
14
Kitchen Hacks: નાશ્તામાં ભજીયા બનાવવા હોય કે પછી લંચમાં છોલ ભટૂરા ચણાના લોટથી લઈને મેંદા અને સોજી દરેક ઘરમાં ઉપયોગ કરાય છે. પણ તેના સંગ્રહીકરણમાં કમીના કારણે હમેશા તેમાં
14
15
Kitchen Hacks:- બળેલા દૂધની દુગંધ દૂર કરશે આ સરળ 'Tips and Trick', સ્મેલ થશે દૂર ફરીથી ઉપયોગ કરી શકશો Kitchen Hacks:- દૂધ જો ઉકાળતા સમયે વાસણના તળિયાથી ચોંટી જાય છે તો યેમાં બળવાની સ્મેલ આવવા લાગે છે. ત્યારબાદ ન તો તમે તેની ચા બનાવી શકો છો અને ન ...
15
16
ઉપયોગ થઈ રહ્યા સિલેંડરમાં કેટલી ગૈ બચી છે અમે હમેશા તેને હલાવીને ચેક કરવાની કોશિશ કરે છે પણ આ ખોટી રીત છે તેના માટે તમને આ કરવુ
16
17
દેશી ઘી પોષક તત્વોમાં એંટી ઑક્સીડેંટસ ગુણોથી ભરપૂર હોય છે. તેનાથી તૈયાર ભોજન સ્વાદિષ્ટ થવાની સાથે આરોગ્યકારી હોય છે. તેના સેવનથી ઘણા પાચન દુરૂસ્ત રહે છે. તેમજ ઘણા રોગોથી બચાવ રહે છે તે
17
18
બાળકોના ટિફિન બૉક્સ હોય કે ભોજન સર્વ કરનારી પ્લાસ્ટીક ક્રાકરી તેના પર જો કોઈ ડાઘ થઈ જાય તો તેની સુંદરતા ખરાબ થઈ જાય છે. પ્લાસ્ટીકના વાસણ ઉપયોગ કરતા લોકો હમેશા આ વાતની શિકાયત કરે છે કે જો
18
19
ઘણી મહિલાઓ ભોજન બનાવવામાં લીલા મરચા ઉપયોગ કરે છે. આ ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. પણ ઘણીવાર તેને કાપવાથી હાથમાં બળતરા અને ખંજવાળ થવા લાગે છે. ઘણીવાર ત્વચાનો રંગ પણ લાલ થઈ જાય છે. તેથી જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો ...
19