0
Janmashtami Date 2020 : જન્માષ્ટમી ક્યારે છે ? મથુરા અને ગોકુળમાં જાણો કયારે ઉજવાશે જન્માષ્ટમી
સોમવાર,ઑગસ્ટ 10, 2020
0
1
કૃષ્ણ જન્મકથા - નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી Krishna Birth story
1
2
જ્યારે જ્યારે ધરતી પર ધર્મનો પતન હોય છે ત્યારે ત્યારે ભગવાન માણસના રૂપમાં ધરતી પર અવતાર લે છે. કૃષ્ણ આઠમ તિથિ એટલે કે જન્માષ્ટમીએ ભગવાન વિષ્ણુએ કૃષ્ણ રૂપમાં અવતાર લીધું. આ દિવસે ભગવાન પૃથ્વી પર આવ્યા હતા. તેથી આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના રૂપમાં ઉજવાય ...
2
3
કૃષ્ણ જન્માષ્ટમી 2020: કૃષ્ણ જન્માષ્ટમી 12 ઓગસ્ટે ઉજવાશે. તે હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બાલગોપાલના આગમન માટે ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. ઉપવાસ જોવા મળે છે. તેમના માટે ઝૂલતા શણગારેલા છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલા અમર છે. ...
3
4
શ્રીકૃષ્ણ અષ્ટમીનુ વ્રત કરનારાઓના બધા ક્લેશ દૂર થઈ જાય છે. દુ:ખ દરિદ્રતાથી તેમનો ઉદ્ધાર થાય છે. જે પરિવારમાં ક્લેશને કારણે અશાંતિનુ વાતાવરણ હોય તે ઘરના લોકોએ દુખ કે ક્લેશ નિવારણ માટે શ્રીકૃષ્ણનુ ધ્યાન કરતા 11 વાર અહી બતાવેલ મંત્ર એકચિત્ત થઈને કરવો ...
4
5
અનેક લોકોની રોજ રાત્રે દૂધ પી ને સૂઈ જવાની ટેવ હોય છે. રાત્રે સૂતા પહેલા દૂધ પીને સુવુ આરોગ્ય માટે ખૂબ લાભકારી પણ હોય છે. પણ દૂધ પીતા પહેલા એક વાર જરૂર ધ્યાન આપવુ જોઈએ કે છેવટે ડિનરમાં કશુ એવુ તો નહોતુ ખાધુ જેન પછી દૂધ પીવુ નુકશાનદાયક સિદ્ધ થઈ શકે ...
5
6
મિત્રો જન્માષ્ટમી એટલે કૃષ્ણ જન્મનો ઉત્સવ.. દરેક લોકો તેમની ભક્તિ અને શ્રદ્ધા મુજબ ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના કરે છે. આજે અમે તમને જન્માષ્ટમીમા કૃષ્ણ પૂજાના કેટલાક આવા જ કેટલાક નિયમો વિશે જણાવીશુ
6
7
આ વર્ષે શ્રાવણ વદમાં બે છઠ્ઠ છે જેમા છઠ્ઠની વૃદ્ધિ તિથિ પ્રમાણે 21 ઓગસ્ટ 2019 ના રોજ આખો દિવસ છઠ્ઠ તિથિ છે. તેથી બુધવારે રાંધણ છઠ્ઠ ગણાશે ત્યારબાદ ગુજરાતના મુખ્ય પંચાગ અને જ્યોતિષના નિયમ પ્રમાણે ગુરૂવારે તારી 22 ઓગસ્ટના દિવસે સવારે 7.07 કલાક સુધી છઠ ...
7
8
જ્યારે જ્યારે અસુરના અત્યાચાર વધ્યા છે અને ધર્મનો પતન થયું છે. ત્યારે ત્યારે ભગવાન એ પૃથ્વી પર અવતાર લઈને સત્મ અને ધર્મની સ્થાપના કરી છે. તે કડીમાં ભાદ્રપદની કૃષ્ણ પક્ષની અષ્ટમીને મધ્યરાત્રિને અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરમાં કૃષ્ણએ અવતાર ...
8
9
પૈસા, નોકરી અને પ્રમોશન માટે ના ઉપાય
9
10
ભગવાન કૃષ્ણના મુકુટમાં જે મોરપંખ છે તેના પાછળ ઘણી માન્યતાઓ છે. કહેવું ચે કે આ મોરપંખથી આટલે લાગણી હતી કે તેને તેમના શ્રૃંગારનો ભાગ બનાવી લીધું હતું. પ્રભુના દરેક સ્વરૂપમાં એક વસ્તુ જે સમાન છે તે આ મોરપંખ જ છે. આવો જાણીએ મોરમુકુટ ધારણ કરવા પાછળ કઈ-કઈ ...
10
11
જન્માષ્ટમીના દિવસે આપ સૌ કૃષ્ણ ભગવાનની પૂજા કરો છો. વ્રત ઉપવાસ કરીને રાત્રે 12 વાગ્યે કૃષ્ણ ભગવાનનો જન્મઉત્સવ ઉજવો છો અને નટખટ કનૈયાને તમારી મનોકામના માટે પ્રાર્થના પણ કરો છો. કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપને ભક્તો સૌથી વધુ પસંદ કરે છે. કારણ કે આ બાળ ...
11
12
તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે 12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું . આવો જાણીએ ...
12
13
ઉત્તર ભારતમાં પંજરી એક ખૂબ જ સામાન્ય બનનારી ડિશ છે. જે પ્રસાદના રૂપમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને જન્માષ્ટમી પ્રસંગે ધાણાની પંજરી બનાવતા શિખવાડીશુ જે ખૂબ સહેલાઈથી બની શકે છે. તમને આ થોડુ વિચિત્ર લાગી રહ્યુ હશે કે ધાણાના પાવડરથી પંજરી કેવી રીતે ...
13
14
દ્વારકા કહેતા સામાન્ય રીતે તેને દ્વારકા સમજે છે જ્યાં ગોમતી નદીના કાંઠે ભગવાન દ્વારકાધીશજીનો મંદિર છે. પણ ઓછા લોકો જ જાણે છે કે દ્વારકાને ત્રણ ભાગમાં વહેચાયું છે. મૂળ દ્વારકા, બેટ દ્વારકા, ગોમતી દ્વારકા.
14
15
શ્રીકૃષ્ણઃ શરણં મમ’ તે અષ્ટાક્ષર મંત્ર છે. તેનો અર્થ એવો છે કે શ્રીકૃષ્ણ જ મારું શરણ છે. એટલે કે હું શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારું છું. શરણ શબ્દના ઘણા અર્થ છે. તેમાં ત્રણ મુખ્ય અર્થ છે. શરણ એટલે આશ્રય, ઘર અને રક્ષક. શ્રીકૃષ્ણ જ મારો આશ્રય છે. એટલે કે ...
15
16
આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વદ આઠમના દિવસને જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામ ધુમથી ઉજવવામાં આવે છે.
ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યાં એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે શ્રીકૃષ્ણના ...
16
17
જન્માષ્ટમીના 10 સરળ ઉપાય
* સસંકલ્પ ઉપવાસ કરો અને રાત્રિમાં પણ ભોજન ન કરવું.
* કાળા તલ અને સર્વ ઔષધિયુક્ત જળથી સ્નાન કરો.
17
18
* તમે નહી જાણતા હશો, વાંસળીને ઘરમાં મૂકવાના આ 8 ફાયદા વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી કૃષ્ણજીને પ્રિય હોવાના કારણે તેને પ્રકૃતિનો અનુપમ વરદાન છે. વાસ્તુ અને ફેંગસ્ગુઈ મુજબ વાંસળીને જો ઘર અને દુકાનમાં રખાય તો તેની ઘણા લાભ મળે છે. આવો ...
18
19
શ્રીકૃષ્ણની એક અક્ષૌહિણી નારાયણી સેના સાથે કૌરવો પાસે 11 અક્ષૌહિણી સેના હતી. પાંડવોએ અક્ષૌહિણી સેના એક્ત્રિત કરી લીધી હતી. આ રીતે બધા મહારથીની સેના કુળ મિલાવીને આ યુદ્ધમાં 45 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.
19