Miscellaneous Health 115

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે કિડની સંબંધિત બિમારીઓમાં વધારો

સોમવાર,ઑક્ટોબર 7, 2019
0
1
કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફલામેટરી ગુણો હોવાને લીધે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. જેથી આજે અમે તમને આ બંને મસાલાઓનો ઉપયોગ ...
1
2
કરવાચૌથનું વ્રત છે. એવા આં સુહાગન મહિલાઓ એમના પતિની લાંબી ઉમ્ર અને એમની સલામતી માટે વ્રત રાખે છે. આ વ્રતમાં મહિલાઓને આખો દિવસ વગર કઈક ખાવી-પીવીને રહેવું પડે છે. ગર્ભવતી મહિલાઓને
2
3
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે
3
4
બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને વધતુ વજન પરેશાન કરે છે. કેટલાક લોકોને વજન ઘટાડવા માટે ડાયેટિંગ કે જિમની મદદ લેવી પડે છે. જો તમે ઈચ્છો તો મહેનત વગર તમારુ વજન ઓછુ થઈ જાય તો એ માટે તમે ફક્ત ટામેટાના જ્યુસનુ સેવન કરવુ પડશે. ટામેટાના જ્યુસમાં અનેક ...
4
4
5
નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય .
5
6
ડુંગળી - ડુંગળીના સલાદથી આંખોની જ્યોતિ વધવાની સાથે સાથે ભૂખ પણ વધે છે. આ ત્વચાના રોગ, કોલેરા અને પેટની બીમારીઓમાં પણ ફાયદાકારી છે.
6
7
18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.
7
8
દેશી ઘી ખાવુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ વાત જ્યારે વજન ઘટાડવાની હોય તોલોક સૌથી પહેલા ઘી ને ડાયેટમાંથી આઉટ કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો ઘી વજન વધારવામાં નહી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકોને ભ્રમ હોય છે કે દેશી ઘી માં ફૈટ હોય છે અને તેનાથી ...
8
8
9
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ? Breakfast -healthy breakfast in the morning,breakfast ideas
9
10
નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળીનુ સેવન વર્જિત માનવામાં આવે છે. નવરાત્રિમાં દારૂ સિગરેટ માંસાહારનુ પણ સેવન કરવાની મનાઈ છે. પણ શુ તમે જાણો છો કે નવરાત્રિમાં લસણ અને ડુંગળી કેમ ન ખાવી જોઈએ.
10
11
રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે.
11
12
ચોમાસું હોય કે શિયાળા શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવું એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કે વરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા
12
13
બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ એક નવી સ્ટડી મુજબ એક દિવસ સાઢા નવ કલાકથી વધુ બેસવુ મોતના ખતરાને વધારે છે. ફિઝિકલ એક્ટિવિટીને લાંબી વય સાથે જોડીને પહેલા પણ અનેકવાર જોવામાં આવ્યા છે પણ આ રિસર્ચમાં તેની ઈંટેસિટીને જોવામાં આવી.
13
14
આજકાલ મહિલાઓ પોતાના આરોગ્યને લઈને ખૂબ જાગૃત રહે છે. ખાસ કરીને બ્રેસ્ટ કારણ્કે મહિલાઓમાં બ્રેસ્ટ સંબંધી અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તાજેતરમાં જ દિલ્હીની એક હોસ્પિટલમાં એક કેસ સામે આવ્યો છે. જેમા ઓપરેશન કરીને મહિલાની બ્રેસ્ટમાંથી ટિશૂઝનુ 11 કિલો ...
14
15
તમે ટૉઇલેટમાં બેઠાબેઠા આ વાંચી રહ્યા હોવ અને પેટ સાફ થવામાં તકલીફ થઈ રહી હોય તો તમને સલાહ છે કે તમારી બેસવાની પદ્ધતિ બદલવા માટે વિચારવું જોઈએ. પણ કેવી રીતે - એવો સવાલ તમે પૂછશો. શું આધુનિક યુગના સુવિધાયુક્ત ટૉઇલેટની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ છે ખરો?
15
16
આજકાલ મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. મહિલાઓ ઘરની સાથેસાથે અને બહાર કામ કરતી થઇ ગઇ છે જેના કારણે તેની પાસે પોતાની જાત માટે સમય નથી બચતો. આખા ઘરને સંભાળનારી મહિલા પોતે પોતાના સ્વાસ્થ્યની જ સંભાળ નથી રાખી શકતી. તે યોગ્ય સમયે ખાઇ નથી ...
16
17
ડાયાબિટીસ એટલે કે શુગર આજે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ તેને હળવેથી લેવી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે અનકંટ્રોલ થયેલ શુગર આંખોની રોશને છીન શકે છે. આ ઉપરાંત તેનાથી કિડની, શરીરના મહત્વપૂર્ણ અંગો અને દિલ પર ખરાબ અસર નાખે છે.
17
18

First Aid day- ઘરમાં શા માટે હોવું First Aid Box

શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે ઉજવાય છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય છે ફર્સ્ટ એડ બોક્સની મહત્વના પ્રત્યે લોકોની જાગરૂકતા. ઘણી વાર દુર્ઘટનાના તરત બાદ યોગ્ય સમય પર આપેલું ફર્સ્ટ એડ લોકોના જીવન બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો અમે જાણીએ છે કે તમારા ...
18
19
બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ ...
19