0
ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે કિડની સંબંધિત બિમારીઓમાં વધારો
સોમવાર,ઑક્ટોબર 7, 2019
0
1
કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઇન્ફલામેટરી ગુણો હોવાને લીધે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ દવાઓ અને ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. જેથી આજે અમે તમને આ બંને મસાલાઓનો ઉપયોગ ...
1
2
કરવાચૌથનું વ્રત છે. એવા આં સુહાગન મહિલાઓ એમના પતિની લાંબી ઉમ્ર અને એમની સલામતી માટે વ્રત રાખે છે. આ વ્રતમાં મહિલાઓને આખો દિવસ વગર કઈક ખાવી-પીવીને રહેવું પડે છે. ગર્ભવતી મહિલાઓને
2
3
રવિવાર,સપ્ટેમ્બર 29, 2019
જે સમયે તમારો હૃદય ધડકવું બંદ કરી નાખે, સમજો એ સમયે તમારી મૌત થઈ જશે. હૃદય અમારા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જેના વગર અમે જિંદગીના વિશે વિચારી પણ નહી શકીએ. આથી આ બહુ જરૂરી છે કે
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2019
બાળકોથી લઈને મોટેરાઓ સુધી દરેકને વધતુ વજન પરેશાન કરે છે. કેટલાક લોકોને વજન ઘટાડવા માટે ડાયેટિંગ કે જિમની મદદ લેવી પડે છે. જો તમે ઈચ્છો તો મહેનત વગર તમારુ વજન ઓછુ થઈ જાય તો એ માટે તમે ફક્ત ટામેટાના જ્યુસનુ સેવન કરવુ પડશે. ટામેટાના જ્યુસમાં અનેક ...
4
5
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2019
નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય .
5
6
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2019
ડુંગળી - ડુંગળીના સલાદથી આંખોની જ્યોતિ વધવાની સાથે સાથે ભૂખ પણ વધે છે. આ ત્વચાના રોગ, કોલેરા અને પેટની બીમારીઓમાં પણ ફાયદાકારી છે.
6
7
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2019
18 વર્ષ સુધીનું એજ ગ્રુપ : આ એનર્જેટિક એજ ગ્રુપ ફાસ્ટ ગરબા પણ લાંબા સમય સુધી રમી શકાય છે. વચ્ચે એકાદ બે વાર બ્રેક લો.
7
8
બુધવાર,સપ્ટેમ્બર 25, 2019
દેશી ઘી ખાવુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ વાત જ્યારે વજન ઘટાડવાની હોય તોલોક સૌથી પહેલા ઘી ને ડાયેટમાંથી આઉટ કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો ઘી વજન વધારવામાં નહી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકોને ભ્રમ હોય છે કે દેશી ઘી માં ફૈટ હોય છે અને તેનાથી ...
8
9
મંગળવાર,સપ્ટેમ્બર 24, 2019
સવારના નાશ્તામાં શું ખાવું જોઈએ અને શું નહી ખાવુ જોઈએ? Breakfast -healthy breakfast in the morning,breakfast ideas
9
10
રવિવાર,સપ્ટેમ્બર 22, 2019
નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળીનુ સેવન વર્જિત માનવામાં આવે છે. નવરાત્રિમાં દારૂ સિગરેટ માંસાહારનુ પણ સેવન કરવાની મનાઈ છે. પણ શુ તમે જાણો છો કે નવરાત્રિમાં લસણ અને ડુંગળી કેમ ન ખાવી જોઈએ.
10
11
શનિવાર,સપ્ટેમ્બર 21, 2019
રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે.
11
12
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2019
ચોમાસું હોય કે શિયાળા શરદી-ઉંઘરસ થવું એક સામાન્ય વાત છે. શરદી અને ત્વચાની સારવાર, નાસ કે વરાળ લેવું એક સરસ ઉપાય છે. વગર કોઈ સાઈડ ઈફેક્ટના, ઘણા સ્વાસ્થય અને આરોગ્યના ફાયદા તમને જરૂર ખબર હોવી જોઈએ નાસ કે વરાળ લેવાના આ 5 ચમત્કારિક ફાયદા
12
13
બુધવાર,સપ્ટેમ્બર 18, 2019
બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાયેલ એક નવી સ્ટડી મુજબ એક દિવસ સાઢા નવ કલાકથી વધુ બેસવુ મોતના ખતરાને વધારે છે. ફિઝિકલ એક્ટિવિટીને લાંબી વય સાથે જોડીને પહેલા પણ અનેકવાર જોવામાં આવ્યા છે પણ આ રિસર્ચમાં તેની ઈંટેસિટીને જોવામાં આવી.
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2019
આજકાલ મહિલાઓ પોતાના આરોગ્યને લઈને ખૂબ જાગૃત રહે છે. ખાસ કરીને બ્રેસ્ટ કારણ્કે મહિલાઓમાં બ્રેસ્ટ સંબંધી અનેક પ્રકારની બીમારીઓ થઈ રહી છે. તાજેતરમાં જ દિલ્હીની એક હોસ્પિટલમાં એક કેસ સામે આવ્યો છે. જેમા ઓપરેશન કરીને મહિલાની બ્રેસ્ટમાંથી ટિશૂઝનુ 11 કિલો ...
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 17, 2019
તમે ટૉઇલેટમાં બેઠાબેઠા આ વાંચી રહ્યા હોવ અને પેટ સાફ થવામાં તકલીફ થઈ રહી હોય તો તમને સલાહ છે કે તમારી બેસવાની પદ્ધતિ બદલવા માટે વિચારવું જોઈએ.
પણ કેવી રીતે - એવો સવાલ તમે પૂછશો. શું આધુનિક યુગના સુવિધાયુક્ત ટૉઇલેટની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ છે ખરો?
15
16
સોમવાર,સપ્ટેમ્બર 16, 2019
આજકાલ મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહી છે. મહિલાઓ ઘરની સાથેસાથે અને બહાર કામ કરતી થઇ ગઇ છે જેના કારણે તેની પાસે પોતાની જાત માટે સમય નથી બચતો. આખા ઘરને સંભાળનારી મહિલા પોતે પોતાના સ્વાસ્થ્યની જ સંભાળ નથી રાખી શકતી. તે યોગ્ય સમયે ખાઇ નથી ...
16
17
શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
ડાયાબિટીસ એટલે કે શુગર આજે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. પણ તેને હળવેથી લેવી શરીર માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે અનકંટ્રોલ થયેલ શુગર આંખોની રોશને છીન શકે છે. આ ઉપરાંત તેનાથી કિડની, શરીરના મહત્વપૂર્ણ અંગો અને દિલ પર ખરાબ અસર નાખે છે.
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
14 સેપ્ટેમ્બર વર્લ્ડ ફર્સ્ટ એડ ડે ઉજવાય છે. તેને ઉજવવાનો ઉદ્દેશ્ય છે ફર્સ્ટ એડ બોક્સની મહત્વના પ્રત્યે લોકોની જાગરૂકતા. ઘણી વાર દુર્ઘટનાના તરત બાદ યોગ્ય સમય પર આપેલું ફર્સ્ટ એડ લોકોના જીવન બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આવો અમે જાણીએ છે કે તમારા ...
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 13, 2019
બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ ...
19