Miscellaneous Health 125

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

Health tips -સૂતા પહેલા નાભિ પર લગાવો ઘી કે તેલ અને જુઓ ફાયદા

બુધવાર,એપ્રિલ 3, 2019
0
1
વ્રત રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું ...
1
2
આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, કારણ કે તેમા ફેટ કે કેલેસ્ટ્રોલ નથી હોતો, પંતુ ફાઈબર અને પાણીનો હાઈ કંટેટ તમને બોડી સિસ્ટમમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે અને તમારી ત્વચા સ્વસ્થ તેમજ ચમકદાર બનાવે છે. સાથે જ આ આપણા શરીરના પાચન તંત્રને પ્રાકૃતિક ...
2
3
પેટનો અસહ્ય દુખાવો જાતજાતના રોગોને આમંત્રણ આપે છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને દવા લેવામાં આડ અસર થતી હોય છે કે થવાનો ભય રહેતો હોય છે. આવામાં આ ઘરગથ્થું ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
3
4
સારા આરોગ્ય માટે શરીરની સાફ -સફાઈ રાખવું બહુ જરૂરી છે. જે રીતે સારા જોવાવા માત્રએ દરરોજ કપડા બદલો છે તે જ રીતે અંડરગાર્મેંટસ પણ રેગુલર બદ્લવા જોઈએ ખાસકરીને ગરમીના દિવસોમાં. પણ ઘણા લોકો દરરોજ નહાવી તો લે છે પણ અંદરગાર્મેંટ બદલતા નહી. તેનાથી ઈંફેક્શન ...
4
4
5
1. શેરડીનો રસના સેવન તમને ગર્મીના દુષ્પ્રભાવથી બચાવીને આરોગ્યમય બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ આ દિવસોમાં થતી ડિહાઈડ્રેશનની સમ્સ્યાથી છુટકારો અપાવીને શરીરને હાઈટ્રેટ કરવામાં મદદ કરે છે.
5
6
અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી અમારી ધાર્મિકતા પણ સંકળાયેલી રહે છે . સવારના સમયે વધારેપણું લોકો દરેક ઘરમાં તેનો પ્રયોગ સારું ગણાય છે. તેને ઘરમાં સળગાવવાથી ઘના ફાયદા મળે છે.
6
7
ભોજન રાંધવા માટે હમેશા મહિલાઓ પ્રેશર કૂકરનો ઉપયોગ કરે છે. તેમાં ભોજન જલ્દી રાંધી જાય છે. જેનાથી મહિલાઓનો ખૂબ સમય બચી જાય છે. ત્યાં જ કડાહીમાં ભોજન રાંધવામાં ખૂબ સમય લાગી જાય છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પ્રેહ્સર કૂકરમાં તમે ભોજન રાંધો છો ...
7
8
નસ ચઢવુ એક ખૂબ સાધારણ પ્રક્રિયા છે પણ જ્યારે શરીરમાં ક્યાં પણ નસ ચઢી જાય તો તે સમયે માણસને ખૂબ દુખાવો થાય છે અને જો રાત્રે સૂતા સમયે પગની નસ ચઢી જય તો વ્યક્તિ તેને સહન નહી કરી શકતું, પણ એક બહુ જ સરળ ઘરેલૂ ઉપચારથી તેને ઠીક કરી શકાય છે.
8
8
9
મગજને તેજ બનાવવા માટે મોટેભાગે લોકોને સવારે પાણીમાં પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે. બીજી બાજુ બદામ ખાવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે બદામમાં પ્રોટીન, વસા વિટામિન અને મિનરલ અન્ય વગેરે ભરપૂર હોય છે. કદાચ આ જ કારણ ...
9
10
આ 5 લોકોએ બદામ બિલકુલ ન ખાવી જોઈએ #webdunia gujarati health
10
11
શોખથી ખાઓ છો ચાઉમીન? તો ખાવું તો દૂર જોશો પણ નહી તેની તરફ
11
12
આફિસમાં જો તમને ઉંઘ આવતી હોય તો
12
13
કામ કરતા લોકો ખાસ કરીને ઑફિસમાં જૉબ કરનાર લોકોને સામાન્ય રીત કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરવું હોય છે. જો તમારું કામ પણ કઈકે આ પ્રકારનો છે તો તમે ખુરશી પર સાચી પોજીશનમાં બેસવાનો તરીકો જરૂર ખબર હોવી જોઈએ. ઘણી વાર લોકોને ખોટી પોજીશનમાં કલાકો સુધી ...
13
14
1. દેશી ઘી 2 ચમચી દેશી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી હળદરને મિક્સ કરી 1 કપ પાણીમાં ઉકાળી લો. તેને ઠંડું કર્યા પછી તે પીવું. દિવસમાં 2 વખત લો.તમારા તૂટેલા હાડકાં ટૂંક સમયમાં જોડાઈ જશે.
14
15
પુરૂષોને એવી ઘણા રોગ હોય છે જેની વિશે એ ખુલીને વાત નહી કરતા. મહિલાઓ તો તેમની મિત્ર અને માતાને જણાવી નાખે છે પણ પુરૂષ કોણે જણાવે ..
15
16
હોળી વિશેષ - હોળીમાં રાસાયણિક રંગોથી થતા નુકશાન વિશે જાણો
16
17
આજકાલ લોકોના જીવનનો ઢંગ ખૂબ બદલાય ગયો છે. મશીનો પર વધતી નિર્ભરતાએ બેશક આપણી જીંદગીને સહેલી બનાવી દીધી છે પણ તેનાથી આપણને અનેક બીમારીઓ પણ મળી છે. હાઈ બીપી તેમાથી એક છે. આ બીમારી ભલે નાની લાગતી હોય પણ હાર્ટએટેક અને અન્ય હ્રદ રોગ થવાનુ મુખ્ય કારણ છે. ...
17
18
ભાંગના સેવનથી થતાં નુકસાન
18
19
માઈગ્રેનના કારણ, નિવારણ અને શું કાળજી રાખવી
19