બુધવાર, 24 એપ્રિલ 2024
0

જાણો મોદી કેમ દોડ્યા 3 લાખ કિલોમીટર ?

મંગળવાર,મે 13, 2014
0
1
ગુજરાતના ચીફ મિનિસ્ટર અને બીજેપીના પીએમ પદના કેંડિડેટ મોદી પોતાની રાજ્ય સરકારને એક કોર ટીમ દ્વારા ચલાવી રહ્યા છે. જેમા તેમના વિશ્વાસપાત્ર અધિકારી અને કેટલાક પસંદગીના મિનિસ્ટર્સનો સમાવેશ છે. ચીફ મિનિસ્ટરની ઓફિસમાં ચાર આઈએએસ ઓફિસર છે. અને તેમાથી ...
1
2
ભાજપનાં વડાપ્રધાનપદનાં ઉમેદવાર નરેન્‍દ્ર મોદી હાલ ચુંટણી પ્રચાર માટે દેશભરમાં ફરી રહયા છે પણ તેમને ઘરની યાદ ભાગ્‍યે જ સતાવે છે કારણ કે દેશનાં ગમે તે ખુણે રેલી યોજાવાની હોય મોદી મોટાભાગે રાતનાં અચુક ગાંધીનગર પરત આવી જાય છે. આ વાત જો કે મોદીની ...
2
3
. ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જે મુદ્દા પર તેમના વિરોધી અત્યાર સુધી સૌથી વધુ ઘેરી રહ્યા હતા, એ જ મુદ્દાને લઈને એક મોટા મુસ્લિમ નેતાએ તેમને ક્લીન ચિટ આપી છે. જમીયત ઉલેમા એ હિંદના પ્રમુખ મૌલાના મહેમૂદ મદનીએ કહ્યુ કે ગુજરાતના ...
3
4
. બીજેપીના પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે 2014ની સામાન્ય ચૂંટણીનું પરિણામ 2002ના ગુજરાત રમખાણો પર લોકોનો નિર્ણય રહેશે. એક ખાનગી ચેનલના ઈંટરવ્યુમાં મોદીએ કહ્યુ કે આ આરોપ ખોટો છે કે તે રમખાણો પર બોલવાથી બચતા રહ્યા છે. મોદીએ કહ્યુ કે કેટલાક ...
4
4
5
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધાવારે ચૂંટણી પંચની સામે દાખલ કરેલા સોંગદનામુંમા પોતે લગ્ન કરેલા છે તે જણાવીને આ ખુલાસો કર્યો છે કે તેમની પત્નીનું નામ જશોદાબેન છે. વડોદરા લોકસભા સીટને માટે બુધવારે પોતાના ઉમેદવારી પત્રની સાથે દાખલ કરવામાં ...
5
6
બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી માટે વડોદરા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરવા નીકળી ચૂક્યા છે. હાલ તેઓ સુરક્ષા અને સમર્થકોની ભીડ વચ્ચે ખુલી જીપમાં સવાર થઈને રોડ શો કરી રહ્યા છે. તેમનો રોડ શો બે કિલોમીટર લાંબો બતાવાય રહ્યો છે. મોદી ઉમેદવારી ...
6
7
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્‍દ્ર મોદી આધુનિક ટેકનોલોજીની મદદથી દેશભરમાં થ્રીડી સભા સંબોધનાર છે. જેનો પ્રથમ તબક્કો રવિવારે યોજાનાર છે. રવિવારે સાંજે ૬ વાગ્‍યે તેઓ એક સ્‍થળે સ્‍ટુડીઓમાંથી સંબોધન કરશે અને પાર્ટી દ્વારા જ્‍યાં વ્‍યવસ્‍થા ...
7
8
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષની લોકસભાની ચૂંટણી પછી વડાપ્રધાનપદના પ્રબળ ઉમેદવાર ગણાય છે. આ વખતે તેઓ વારાણસી અને વડોદરાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ સંજોગોમાં આખા દેશની સાથેસાથે તેમના પરિવારજનોને પણ ખાતરી છે તે આ વખતે તેમના પરિવારનો ...
8
8
9
પીએમ પદ સુદી પહોંચ્યા હોય અને જેનો જન્મ પણ ગુજરાતમાં થયો હોય એવા એક માત્ર ગુજરાતી એવા મોરારજી દેસાઈની રાજકીય સફરની ચર્ચા કરતા પહેલા પીએમના ઉમેદવાર ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કરવો પણ જરુરી છે. ગુજરાતના આ બે ટોચના નેતાઓના જીવનમાં એક ...
9
10
નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી આગળ વધી રહેલા ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી અભિયાન પર અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ચૂંટણીઅભિયાનની ઘેરી અસર જોવા મળી રહી છે. આ સાથે અગાઉની ચૂંટણીઓમાં જે થીમ અને શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો ...
10
11
: વારાણસીમાં ભાજપાના ઉત્સાહી કાર્યકર્તાઓ તરફથી લગાવાતા અને પછી દેશભરમાં ગૂંજી રહેલ 'હર હર મોદી, ઘર ઘર મોદી' ના નારા પાર તકરાર વચ્ચે મોદીએ પોતે જ ટ્વીટ કરી સમર્થકોને અપીલ કરી કે તેઓ આ નારાથી દૂર રહે અને આ નારાનુ ઉચ્ચારણ ન કરે.
11
12
ભાજપા પોતાના ચૂંટણી પ્રચાર માટે નવી નવી અને લોકોને લોભાવનારી રીતો અપનાવી રહ્યુ છે. તો બીજી બાજુ વિપક્ષી દળ પણ આવી વાતો પર ભાજપાને ઘેરવામાં કોઈ કસર નથી છોડી રહ્યુ. ભાજપાના મોદીમય અને લોકોને લોભાવનારા સ્લોગન 'હર હર મોદી ઘર ઘર મોદી' ને લઈને ફરી વિવાદ ...
12
13
નરેન્દ્ર મોદી મહાપુરૂષ છે. પોતાના નામને સાર્થક કરતા નરોના ઈન્દ્ર છે. એક મિથકીય વ્યક્તિત્વ છે. તેઓ એટલા બહાદુર હતા કે બાળપણમાં મગરમચ્છના બાળકો સાથે રમતા હતા. આવુ તમને 'ભવિષ્યની આશા - નરેન્દ્ર મોદી' નામની એક કોમિક બુક વાંચીને લાગી શકે છે. 43 પેજની આ ...
13
14
આમ તો આ વખતે ભાજપા મોદીને લઈને કરિશ્માઈ જાદુ થવાની આશામાં ચૂંટણી પ્રચારમાં લાગી છે. સર્વે બતાવી રહ્યો છે કે મોદીની લહેર છે. લોકોમાં મોદીને લઈને ઉત્સુકતા છે. અહી સુધી કે વિરોધી દળ પણ મોદીના ભય હેઠળ આવી ગઈ છે. પણ સમયની કોઈ ગેરંટી નથી. ક્રિકેટની જેમ ...
14
15
ભાજપાના પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદી બનારસથી ચૂંટણી લડશે કે લખનૌથી એ વર્તમન સમયમાં સૌથી મોટો કોયડો બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે ભાજપામાં હાલ આ અંગે ચર્ચા જોરો પર છે અને તમામ રાજનીતિક દળ પણ આ અંગે નજર ટકાવી રાખેલ છે.
15
16
આગામી લોકસભા ચૂંટણીના પરિણામમાં નરેન્દ્ર મોદીનો જાદુ સાફ જોવા મળશે. મોદી બીજેપીને બહુમત તો નહી અપાવી શકે પણ તે અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખશે. બીજેપી એકલા 217 સીટો જીતશે જ્યારે કે વાજપેયીના નેતૃત્વમાં પાર્ટીને 186 સીટો મળી હતી. મમતા બેનર્જી ...
16
17
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે માન્યુ છે કે દેશમાં મોદીની હવા છે. એક હિંદી છાપામાં અરવિંદ કેજરીવાલનો ઈંટરવ્યુ છપાયો છે. તેણે કહ્યુ કે મોદીની લહેરને તેઓ નકારી નથી શકતા. આ તો છે વાત બીજેપીની, પણ કેજરીવાલે ...
17
18
લોકસભા ચૂંટણીમાં ભાજપા સૌથી મોટી પાર્ટી બનીને આવી શકે છે. એક ખાનગી ચેનલ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં મોદી લહેરની અસર જોવા મળી રહી છે.
18
19

મોદીના સમર્થકો એક અનોખો અંદાજ

શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2014
. નમો 2014, નમો ટી સ્ટોલ અને ન જાને બીજુ શુ શુ... નરેન્દ્ર મોદીનો જાદૂ લોકોના માથા પર ચઢીને બોલી રહ્યો છે. આ વાત જુદી છે કે આ બધુ વોટ ખેંચી લાવવામાં સફળ થાય છે કે નહી.
19