વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ની લેટેસ્ટ રિપોર્ટના ચોંકાવનારા આંકડા, જાણો કેમ દરેક 5 માથી 1 વ્યક્તિ થઈ રહ્યુ છે કેન્સરનો શિકાર અને કેવી રીતે આ ...
આજકાલ ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઈ છે. વૃદ્ધોથી લઈને યુવાનો સુધી દરેક વ્યક્તિ આ બીમારીથી પીડાય છે. તેને નિયંત્રિત કરવા માટે લોકો વિવિધ ...
આજકાલ હાર્ટબર્ન, એસિડિટી, ગેસ અને અપચો જેવી પાચન સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આદતોમાં કેટલાક ફેરફાર કરીને આ સમસ્યાઓને નોંધપાત્ર રીતે ઘટાડી ...
ચોમાસામાં તમારો આહાર કેવો હોવો જોઈએ? આયુર્વેદ મુજબ, શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ? આ ઋતુમાં કયા ફળો, શાકભાજી અને અનાજ ફાયદાકારક છે? ચાલો ...
જે લોકો કલાકો સુધી લેપટોપ પર કામ કરે છે તેઓ ઘણીવાર તેને પેટ અથવા ખોળા પર રાખે છે. આનાથી ત્વચા ગરમ થાય છે અને ચોક્કસ જોખમો
ચોમાસાની ઋતુ દરમિયાન, લોકો બહારનો ખોરાક, તળેલા ખોરાક અને ઠંડા ખોરાક વધુ ખાવાનું વલણ ધરાવે છે. જોકે, આ ઋતુ એવી પણ છે જેમાં ચેપ અને રોગોનું જોખમ ...
આયુર્વેદ ઋતુઓ અનુસાર ખાવાની ભલામણ કરે છે. આયુર્વેદ અનુસાર, ચરક સંહિતા જણાવે છે કે ત્રણ ઋતુઓ દરમિયાન દહીંનું સેવન ન કરવું જોઈએ: શરદગૃષ્મવસંતેષુ ...
પ્રોટીનથી ભરપૂર, કુલ્થીની દાળ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ઉત્તમ ફાયદા થાય છે. ચાલો જાણીએ તેના ...
Cow Milk Vs Buffalo Milk Protein: ગાય અને ભેંસના દૂધમાંથી કયુ દૂધ વધુ પૌષ્ટિક છે અને કયા દૂધમાં મળે છે વધુ પ્રોટીન ? જાણો બંને દૂધના પોષણ મૂલ્ય, ...
યુવાનો પગમાં દુખાવો, સોજો અને ચાલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. પગ અને ઘૂંટણ 50 કે 60 વર્ષની ઉંમર સુધી મજબૂત રહેતા હતા, પરંતુ હવે તે માત્ર 30 ...
જો તમે 30 વર્ષ પછી તમારી કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માંગતા હો, તો તમારા ડૉક્ટરની ભલામણ મુજબ, આ ભારતીય ખોરાકનો તમારા આહારમાં સમાવેશ કરો.
જો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય, તો તેને દૂર કરવા માટે આ ખોરાકને તમારા આહારમાં સામેલ કરો.
આજકાલ વાંકી પીઠ એક સામાન્ય સમસ્યા છે, જે સતત કમ્પ્યુટર અને ફોનના ઉપયોગથી વધતી જઈ રહી છે. આ સમસ્યાને સુધારવા અને તમારી કરોડરજ્જુને મજબૂત બનાવવા ...
હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે, તમારા ડૉક્ટરની સલાહ મુજબ આ 10 બાબતો ધ્યાનમાં રાખો. આનાથી 60 વર્ષની ઉંમર પહેલા હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. ...
આયુર્વેદૈક ડોક્ટર મુજબ જો તમે જાણવા માંગો છો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે તો તેમા આ મહત્વપૂર્ણ નથી કે તમે કેટલુ પાણી પીધુ, પણ એ જરૂરી છે કે ...
યુરિક એસિડના દર્દીએ કઠોળ, શાકભાજી, ફળો અને અનાજ કાળજીપૂર્વક પસંદ કરવા જોઈએ. વધુ પડતી કઠોળ ખાવાથી ક્યારેક શરીરમાં યુરિક એસિડ વધી શકે છે. ચાલો ...
નિયમિત રૂપે પેટ સાફ થવું એ સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. જો કે, જો તમારૂ પેટ સાફ નથી રહેતું તો અને તમે કબજિયાતથી પીડાતા હોય, તો ...
Panic Attack And Heart Attack Difference: ઘણીવાર લોકો પેનિક એટેકને હાર્ટ એટેક સમજી લે છે અને નર્વસ થઈ જાય છે. બંનેના લક્ષણોમાં ઘણી સામ્યતા છે. ...
How To Control High Blood Sugar In Morning:ડાયાબિટીસ ફક્ત ભોજન પછી જ વધતો નથી, પરંતુ દિવસના આ સમય દરમિયાન તે ઝડપથી વધે છે. ક્યારેક, સવારે ઉઠતાની ...
ગ્રીન ટી વજન ઘટાડવામાં અને ચયાપચયને વેગ આપવા માટે જાણીતી છે. જો કે, તેના ફાયદા ફક્ત વજન ઘટાડવા સુધી મર્યાદિત નથી
ચોમાસાની ઋતુમાં ચેપ, પાચન સંબંધી વિકૃતિઓ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થાય છે.