ગુજરાતના વડોદરામાં સ્થિત ટાટા-એરબસ પ્લાન્ટમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 મિલિટરી એરક્રાફ્ટની એસેમ્બલી પૂર્ણ થઈ ગઈ છે
અમદાવાદ શહેરને વર્ષ 2030 સુધીમાં 'રેબીઝ ફ્રી' બનાવવાના લક્ષ્ય સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાધુનિક ડોગ સેન્સસ (શ્વાન ગણતરી) શરૂ કરવામાં ...
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'આર્થિક આત્મરક્ષા'ના આહવાનને સ્વીકારીને એક પ્રેરણાદાયી પહેલ કરી છે.
વલસાડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે એક પરિવારે અચાનક યુનિટની અંદર હલનચલન જોતાં જ પોતાના ઘરનું એર કન્ડીશનર ...
Rajkot Chotila Highway Road Accident: રાજકોટ-ચોટીલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક દુ:ખદ અકસ્માતમાં ચાર લોકોના દુઃખદ મોત થયા છે અને આશરે 10 લોકો ...
Amul દ્વારા દેશભરમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આજથી અમલમાં આવેલા નવા દરોનો સીધો પ્રભાવ સામાન્ય ગ્રાહકોના ઘરખર્ચ પર પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલ બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા માટે સરકાર હવે વિવિધ ...
CM Bhupendra Patel : દેશમાં પેટ્રોલ અને ડીઝલની બચત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો ગુજરાતમાં વ્યાપક પ્રભાવ જોવા મળી ...
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બુધવારે વહેલી સવારે જાહેર કરાયેલા આદેશ ...
રાજ્યભરમાં ઉનાળાની ગરમી હવે આકરા સ્વરૂપમાં ફેરવાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની સ્થિતિ યથાવત ...
સરકારી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અભિયાન શરૂ કર્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
GSRTC ની હાઈટેક બસ સેવામાં હવે QR કોડથી ટિકિટ પેમેન્ટ કરવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) હવે ડિજિટલ યુગ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્રને મજબૂત કરવા અને વધતી જતી આયાત ખાધને કાબૂમાં લેવા માટે નાગરિકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા નમ્ર અપીલ ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, તેમણે ફરીથી દેશની વર્તમાન પરિસ્થિતિ, અર્થતંત્ર, શિક્ષણ ...
પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ આજે સાંજે ગુજરાતના વડોદરામાં વડાપ્રધાન Narendra Modiનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અંદાજે 40 હજારથી વધુ ...
જનસભાને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, “જેનું નામ ‘સોમ’ છે તેને કોઈ નષ્ટ કરી શકતું નથી.” તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત પોતાની આધ્યાત્મિક ...
સોમનાથ અમૃત મહોત્સવમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે મંદિરમાં પ્રાર્થના કરી, ...
Somnath Amri Mahotsav- આ ઐતિહાસિક અને પાવન પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે કોઈપણ ક્ષણે સોમનાથની પવિત્ર ભૂમિ પર પહોંચશે. ...
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અત્યારે 'સોમનાથ અમૃત મહોત્સવ'ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. 11 મેના રોજ મંદિરના ઇતિહાસમાં એક નવું સુવર્ણ ...
પીએમ મોદીએ સમજાવ્યું કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે "પ્રભાસમ ચ પરિક્રમા પૃથ્વીવિક્રમસમ." આનો અર્થ એ છે કે દિવ્ય પ્રભાસ ...
PM Modi Somnath વડાપ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની સભ્યતાનો અવિચળ સંકલ્પ છે. તેમણે લખ્યું કે મંદિરની સામે ...