ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ના જંગમાં આ વખતે રાજકીય સમીકરણોની સાથે ગ્લેમરનો તડકો પણ જોવા મળી રહ્યો છે. ભાજપે હંમેશની જેમ પોતાની ...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઇવે પર રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ભાસ્કરપરા નજીક રાજકોટના ગઢકા ગામેથી ડેકાવાળા મંદિર ...
ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના ...
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ અનેક જિલ્લાઓમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. પંચમહાલ, સુરેન્દ્રનગર, ...
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં ભારે આક્રમક અભિગમ અપનાવ્યો છે. ખાસ કરીને વડોદરામાં આંતરિક જૂથબંધી અને ...
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને હંમેશા ખેંચતાણ થતી હોય છે, પરંતુ મહેસાણા ભાજપે આ વખતે સૌને ચોંકાવી દેનારો નિર્ણય લીધો છે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે રાજકારણમાં ગ્લેમર અને લોકપ્રિયતાનો નવો વળાંક જોવા મળ્યો છે.
પરિવારની શંકાસ્પદ ભૂમિકા અને તપાસની શરૂઆત અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે
ગુજરાતમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવાનો સિલસિલો યથાવત છે. આવતીકાલે એટલે કે 11 એપ્રિલના રોજ ઉમેદવારી ...
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે.
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો
ખેડૂત નેતા રાજુ કરપડા આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવા જઈ રહ્યા છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે તેઓ પોતાના ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે રાજ્યના સૌથી મોટા અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ મોટી આંતરિક ફેરબદલ કરવાની ...
ચાંદખેડા વિસ્તારની એક દુકાનમાંથી કથિત રીતે ખરીદેલું ઢોસાનું ખીરું અમદાવાદના એક પરિવાર માટે ઝેર સાબિત થયું. એવો આરોપ છે કે ચાંદખેડા વિસ્તારની એક ...
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા લાખો મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરીની સમસ્યાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક નવતર સૂચન કર્યું છે. સરહદના એવા વિસ્તારો જ્યાં નદીઓ અને ...
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત ઉભી થશે તેવી અફવાઓ સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે
Mallikarjun Kharge illiterate Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક ચૂંટણી રેલી દરમિયાન ગુજરાતના લોકો વિશે કરેલી ...
ગુજરાતના ત્રણ મોટા શહેરો—અમદાવાદ, રાજકોટ અને વડોદરાની RTO કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં કમર કસી છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજથી ત્રણ દિવસીય ...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે 6 એપ્રિલે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ જાહેરનામા સાથે જ ...