શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

UP ને Gujarat કેવી રીતે બનાવશે મોદી ? આ 6 આંકડા મેચ કરવા પડશે

ગુરુવાર,માર્ચ 16, 2017
0
1
પીએમ નરેન્દ્ર મોદી આજથે એ બે દિવસના ગુજરાત પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ અનેક કાર્યક્રમો અને બેઠકોમાં ભાગ લેશે. પીએમ સૌથી પહેલા ઓએનજીસી પેટ્રો એડિશન્સ લિમિટેડ પેટ્રોકેમિકલ્સ કૉમપ્લેક્સમાં આયોજીત એક સમારંભમાં ઉદ્યોગ જગતને સંબોધિત કરશે. પછી ...
1
2
આ જ કારણ છેકે જે વ્યક્તિ વિરોધીઓ પર એક સમયે રાજ કરતો હતો અને વિરોધી જેના નામથી ગભરાતા હતા આજે તે નરેન્દ્ર મોદી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી શનિની સાઢે સાતી મધ્ય ભાગમાં રહેશે. આ કારણે મોદી વર્તમન ...
2
3
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર આવશે અને આ દરમિયાન તેઓ આઠમા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને આની સાથે જોડાયેલ પ્રથમ આંતરરાષ્ટીય નોબલ વિજેતા સંગોષ્ઠી સહ કાર્યશાળા અનેક કાર્યક્રમો ઉપરાંત ગાંધીનગર રેલવે સ્ટેશાન ભવનનુ ...
3
4
દેશ દુનિયામાં આવા ન જાણે કેટલા અસંખ્ય લોકો હશે જેમણે રાત્રે ઉંઘ માટે દવાથી લઈને અન્ય સાધનોની જરૂર પડતી હશે. પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નથી. તેમની પથારી.. પર જતા જ માત્ર 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે. તેઓ માત્ર સાઢા ત્રણ કલાક જ ઊંઘે છે. ...
4
4
5

ગુજરાતમાં નહેર સીંચાઈનો ઇતિહાસ

સોમવાર,સપ્ટેમ્બર 26, 2016
૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા.તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેર થી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ...
5
6
પીએમ મોદીએ લીમખેડામાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે હું ક્યારેય મારો જન્મદિવસ ઉજવતો નથી પણ મારી માતાના આશિર્વાદ લેવા માટે અવું છું. ગુજરાત સરકાર હું જ્યારે ફણ ગુજરાત આવું ત્યાર મફતમાં જવા દેતી નથી. ગુજરાત સરકારે બે સરસ કાર્યક્રમ કર્યા. મારું પણ ...
6
7
અતુલ્ય ભારત યોજના અંતર્ગત દિવ્યાંગને પગભર બનાવવા માટે અભિયાન હાથ ધરાયું જેમાં નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કીટ વિતરણ કરવામાં આવશે. નવસારીમાં યોજાનારા કાર્યક્રમમાં રૂપિયા 8 કરોડની સાધન સહાયનું 15 હજાર દિવ્યાંગ બાળકોને વિતરણ થશે. ...
7
8
પીએમ મોદી જ્યારે પોતાના જન્મદિનને લઈને ગુજરાતમાં આવ્યાં છે ત્યારે અનેરી પ્રવૃત્તિઓએ વેગ પકડ્યો છે જેમાં ખાસ કરીને ગોધરા અને દાહોદ હાઈવે ઉપર ,બરાબર અધવચ્ચે આવેલા ,લિમખેડામાં ,67 કલાક માટે ,મહામૃત્યુંજય મંત્રના ,અખંડ જાપ યોજાયા છે, જેનો હેતુ ...
8
8
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 67મો જનમદિવસ છે. આ અવસર પર મા હીરા બા ના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર પહોંચી ગયા છે. માતાનો આશીર્વાદ લીધા પછી પીએમ મોદી અમદાવાદથી 11.30 વાગ્યા હેલીકોપ્ટરથી દાહોદ જીલ્લાના લિમખેડા માટે રવાના થશે અને પાર્ટી આજના દિવસે ...
9
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. ત્યારે આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઇ પણ પ્રકારની ઉજવણી કર્યા વગર ગુજરાતમાં આવવાનું પસંદ કર્યું છે. જો કે સરકાર અને ભાજપે તેમના જન્મ દિવસને સેવા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે. ...
10
11
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 67મો જન્મ દિવસ આવતી કાલે ઉજવવાના છે જેમાં અનેક રેકોર્ડ બ્રેક થશે. નવસારીમાં એક કાર્યક્રમમાં ત્રણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અને એક નેશનલ રેકોર્ડ થવાની શક્યતા છે. ગુજરાત સરકાર દ્વારા આયોજીત કાર્યક્રમોમાં 17,000 કિટ્સ 11,233 ...
11
12
ભારત સરકારે વડાપ્રધાન મોદીના જન્મ દિવસને લઈને સેવા દિવસ તરીકે યોજવાનું નક્કી કર્યું છે ત્યારે તેમના વતનમાં રહેલા સામાજિક સેવકો પણ સેવાભાવી પ્રવૃત્તિ સાથે સેવાકાર્યો કરવા માટે આગળ આવ્યાં છે. વડનગર ખાતે અનેક સેવાયજ્ઞ અને રોગનિદાન કેમ્પ નુ આયોજન ...
12
13
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬૬વર્ષ પુરા કરીને શનિવારે ૬૭માં જન્મદિવસ યાદગાર બનાવવા માટે ગુજરાત બીજેપી એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૭ સપ્ટેમ્બર દાહોદ જિલ્લાના લીમખેડામાં વનબંધુ યોજના અંતર્ગત સિંચાઇ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મોદીને સ્પેશ્યલ ૬૭ ...
13
14
અતુલ્ય ભારત યોજના અંતર્ગત દિવ્યાંગોને પગભર બનાવવા માટે અભિયાન હાથ ધરાયુ છે જેમાં નવસારી ખાતે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કીટ વિતરણ કરવામાં આવનાર છે જેની તડામાર તૈયારીઓમાં સમગ્ર તંત્ર સાબદુ થઈ ગયું છે. નરેન્દ્ર મોદી નવસારી ખાતે તેમનો જન્મ દિવસ ...
14
15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ પોતાના જન્મદિને માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. મોદી 16મી સપેટેમ્બરે રાત્રે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. જ્યાં પ્રદેશ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. મોદી રાત્રી રોકાણ ગાંધીનગર ખાતેના ...
15
16
રાજ્યનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ગઇ કાલે તેમના રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર પક્ષ હાઇકમાન્ડને લખ્યા બાદ ગઇ કાલ રાતથી ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઇ છે. મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન રાજકીય ચહલપહલથી ધમધમી ઊઠ્યું છે. બપોરથી મોડી રાત સુધી ...
16
17
નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્રમાં બે વર્ષ પૂર્ણ થતા બીજેપી અને સરકરે વિવિધ ઉપલબ્ધિયો પર ચર્ચા કરતા કહ્યુ છે કે ગરીબો માટે મફત એલપીજી કનેકશન, સ્વાસ્થ્ય વિમા સુવિધા, વંચિતોને બેન્કીંગ સેવાના દાયરામાં લાવવા, અસુરક્ષિત લોકોને સામાજીક સુરક્ષા કવચ, ...
17
18
દેશ બદલી રહ્યો છે. આ નારા સાથે મોદી સરકાર પોતાના કામકાજના બે વર્ષ પૂરા થનારો ઉત્સવ ઉજવી રહી છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ બે વર્ષોમાં મોદી સરકારમાં ખૂબ ઉતાર-ચઢાવ આવ્યા. અનેક રાજ્યોમાં મોદી સરકારને ફટકો પડ્યો તો અનેક રાજ્યોમાં ભાજપાએ ...
18
19
ગુજરાતી વ્યવસાયી જફર સુરેશવાલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિકટના સમર્થક છે. સુરેશવાલાને મૌલાના આઝાદ ઉર્દૂ યૂનિવર્સિટીની ચાંસલર પણ બનાવવામાં આવ્યા છે.
19