0

અત્યારે સુધી નહી કર્યું છે નવરાત્રિમાં કોઈ પૂજન તો કરી લો આ 5 ઉપાય, જલ્દી જ મળવા લાગશે શુભ પરિણામ

ગુરુવાર,એપ્રિલ 11, 2019
0
1

જાણો નવરાત્રિની વ્રતકથા

શનિવાર,માર્ચ 30, 2019
જાણો નવરાત્રિની વ્રતકથા
1
2
નવરાત્રિના નવ દિવસ માતાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે. ભક્ત નવરાત્રિમાં ઉપવાસ રાખી માતાને પ્રસન્ન કરે છે. આ દરમિયાન કેટલાક લોકો ફળાહાર વ્રત કરે છે તો કેટલાક અન્ન વગર ઉપવાસ કરે છે. વ્રત કેવા પણ રાખો પણ વ્રત ખોલતી વખતે તમારા આરોગ્ય સંબંધી કેટલીક ...
2
3
નવરાત્રીના આખરે બે દિવસોમાં નાની અને કુંવારી કન્યાઓનો પૂજન કરાય છે. જાણો કન્યા પૂજનનો શુભ મૂહૂર્ત અને કેવી રીતે મળે છે માં નો આશીર્વાદ નવરાત્રીમાં કેવી રીતે કરશો કન્યા પૂજા ? કન્યા પૂજનમાં અંકનો પણ મહત્વ
3
4
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ ...
4
4
5
ભારતમાં લોકોને મંદિર પ્રત્યે ખૂબ લગાવ જોવા મળે છે. તહેવારોના અવસર પર આ મંદિરોની સજાવટ પણ ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે. બીજી બાજુ આ નવરાત્રિમાં વિશાખાપટ્ટનમનુ એક મંદિર ખૂબ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરને સજાવવા માટે કરોડો રૂપિયા અને સોનુ ...
5
6
કલકત્તાની નવરાત્રિ દુનિયામાં મશહૂર છે. અહી નવ દિવસ આ શહેર ક્યારેય સુતુ નથી. આ શહેરમાં સાઢા ચાર હ અજાર નાના-મોટા દુર્ગા પંડાલ બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પંડાલ દ્વારા દેશ-દુનિયામાં રહેલા પરિદ્રશ્ય અને સમસ્યાઓને બતાવવાની કોશિશ કરવામાં આવી છે. ...
6
7
એવી માન્યતા છે કે નવરાત્રિમાં દેવીની પૂજા કરવાથી મનગમતુ ફળ મળે છે. આ સમય દરમિયાન ભક્ત નવ દિવસ વ્રત રાખે છે અને માતાની પૂજા કરવા મંદિરમાં જાય છે. નવરાત્રિમા શ્કતિપીઠના દર્શન કરવુ પણ શુભ માનવામાં આવે છે. દેવીના કુલ 51 શક્તિપીઠ બતાવાય છે જેની જુદી જુદી ...
7
8
શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે.
8
8
9
આ અપનાવીને પણ તમે માતાની કૃપા મેળવી શકો છો. શાસ્ત્રો મુજબ જો નવરાત્રિમાં ઘરના દરવાજા પર તમે લક્ષ્મી કોડી લટકાવશો તો મા લક્ષ્મી સદૈવ આપના ઘરમાં વિરાજમાન રહેશે એટલે કે તમારા પર કાયમ મા લક્ષ્મીની ક્રૃપાથી વૈભવ અને એશ્વર્યની કમી નહી રહે આ ઉપાય તમે ...
9
10
જગતજનની જગદંબા માતા આદ્યશક્તિની પૂર્જા-અર્ચના અને તેમના પ્રત્યેના ભક્તિ-ભાવને ગરબાના તાલે વ્યકત કરવાના પાવન પર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજથી એટલે કે ગુજરાતી કેલેન્ડર મુજબ વર્ષના આ અંતિમ એવા આસો કે આશ્વિન મહિનાના પ્રથમ દિવસ આસો સુદ ...
10
11
10 ઓક્ટોબર 2018થી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે. મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે વૃષભ - ...
11
12
ભારતનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી આવી રહ્યું છે. તો આ જ સમયે છે જ્યારે અમે તે બૉલીવુડના પસંદગીના ગીત ગાવવાનું અને તેના ઉપર નવ રાત સુધી નાચવાનું. તો મિત્રો આજે બેવદુનિયા ગુજરાતી તમરા માટે બૉલીવુડ આ ગીતોની લિસ્ટ રજૂ કરી રહ્યા છે.... " અહીં ભારતની ...
12
13
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા ...
13
14
તાંત્રિક ઉપાય- નવરાત્રમાં આ 10માંથી 1 વસ્તુ ઘરે લાવવાથી દૂર થશે ગરીબી
14
15
શારદીય નવરાત્ર 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે.
15
16
નવરાત્રીમાં જાણો કેવી રીતે રાશિમુજબ કરીએ માતાની આરાધના જાણો શું કહે છે પૂજાના આ ઉપાય
16
17
શારદીય નવરાત્રિ બુધવારથી શરૂ થઈ રહી છે. કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે તમે તમારા કાર્યને સિદ્ધ કરો અને આપણા ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી ...
17
18
નવરાત્રીમાં ધ્યાન રાખવી આ વાતોં નહી તો રિસાઈ જશે માતા અંબે #નવરાત્રી #navratri #webdunia gujarati
18
19
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે. આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ...
19