0
Navratri 2023 Date - શારદીય નવરાત્રી ક્યારેથી શરૂ થઈ રહી છે, શું છે માતાની સવારી
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
0
1
બુધવાર,સપ્ટેમ્બર 28, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર એટલે કે ચોથા નોરતે નવરાત્રી મહોત્સવની મુલાકાત લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર કરશે. જ્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા તે દરમિયાન નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનો ગરબો આજે ‘ગ્લોબલ ...
1
2
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2022
વિક્રમ સંવત 2078 અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા શારદીય નવરાત્રીનો સોમવારથી પ્રારંભ થયો છે. 4 ઓક્ટોબર સુધી ચાલનારી નવરાત્રીના પ્રથમ દિવસે સોમવારે કોરોનાના બે વર્ષ બાદ શક્તિપીઠ અંબાજી સહિતના દેવી મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2022
તહેવારોની મોસમ આવતાંની સાથે જ સૌ કોઇનો મિજાજ અને માહોલ ઉત્સાહી થઈ જાય છે!કોઇપણ તહેવાર સ્થાનિક, સ્વાદિષ્ટ ભોજન અને સીઝનલ વ્યંજનો વગર અધૂરાં હોય છે. સ્થાનિક સ્વાદને અનુરૂપ આઇટીસી હોટલ્સની અમદાવાદમાં આવેલી આઇટીસી નર્મદા તેના મધરાતના બુફેના રુચિકર ...
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2022
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ - 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ...
4
5
રવિવાર,સપ્ટેમ્બર 25, 2022
નવરાત્રીમાં ગરબાના આયોજકો માટે પોલીસ વિભાગે નિયમો બનાવ્યા છે. અમદવાદના એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સિંધુ ભવન રોડ ઉપર તેમજ જીએમડીસી ખાતે મોટા પાયે રાસ - ગરબાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસે દરેક ગરબાના આયોજકો સાથે મિટિંગ કરી હતી. તમામને કેટલાક ...
5
6
શનિવાર,સપ્ટેમ્બર 24, 2022
કોરોના મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે યોજાનારી નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવાની સાથે ગુજરાત સરકારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. જે અંતર્ગત આ વર્ષે રાજ્યમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન મધરાત બાદ પણ હોટલ અને ...
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 23, 2022
નવરાત્રિના રૂડા અવસરને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે નવરાત્રિ મહોત્સવમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની છૂટ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. હવે નવરાત્રીના નવ દિવસ દરમિયાન લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી વગાડી શકાશે. જેના ...
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2022
નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ત્યારે ગરબા રસિકો અને ખેલૈયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રી દરમિયાન વરસાદ વિલન નહીં બને એવા રિપોર્ટ સામે આવ્યા છે. સાથે જ એવા પણ રિપોર્ટ આવ્યા છે કે, રાજ્યમાં ચોમાસુ અંતિમ તબક્કામાં ...
8
9
સોમવાર,સપ્ટેમ્બર 19, 2022
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો.
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2022
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં રાજ્યમાં તોફાની ...
10
11
બુધવાર,સપ્ટેમ્બર 14, 2022
દેશમાં ક્યાંય પણ નવરાત્રી સૌથી સુંદર રીતે ઉજવાતી હોય તો તે ગુજરાત છે. ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રી એ ગુજરાતના મુખ્ય તહેવારોમાંનો એક છે. નવરાત્રિ, જેનો અર્થ થાય છે 'નવ રાત્રિ', ભારતના ઘણા ભાગોમાં સૌથી વધુ લોકપ્રિય અને ...
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 13, 2022
અધિક અષાઢમાં નવરાત્રિ વહેલી આવી ગઈ આ વર્ષે અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે નવરાત્રિ વહેલી આવી ગયાનું મનાય છે. સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે.
12
13
શુક્રવાર,સપ્ટેમ્બર 9, 2022
અમદાવાદ મેટ્રોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, શહેરીજનો પણ મેટ્રો શરુ થાય તો ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અમદાવાદીઓ માટે મેટ્રોને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
13