0
ગાંધીનગરના કેસરિયા ગરબામાં અનોખી મહાઆરતી, ગરબા રમતા ખેલૈયાઓએ દિવાઓથી લખ્યુ ઓપરેશન સિદૂર - વીડિયો
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
0
1
સોમવાર,સપ્ટેમ્બર 29, 2025
Gujarat Garba News: નવરાત્રિ દરમિયાન, ગુજરાત ગરબા અને રાસ ઉત્સવોથી તરબોળ રહે છે. શક્તિની ઉપાસનાના નવ દિવસ દરમિયાન, આખું ગુજરાત આનંદ અને ભક્તિમાં ડૂબી જાય છે. શેરી ગરબાથી લઈને મોટા ગરબા ઉત્સવોમાં એવા ગરબા છે જ્યા 50,000 લોકો દેવી જગદંબાની પૂજા કરવા ...
1
2
શનિવાર,સપ્ટેમ્બર 27, 2025
Gandhinagar Communal Clash: ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજધાની ગાંધીનગરના દહેગામની હિંસા બાદ મોટો સદેશ આપ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી બહિયલ પહોચ્યા અને પછી તેમણે મા અંબેની આરતીમાં ભાગ લીધો. આ અવસર પર તેમણે મહિલાઓ અને બહેનોને મોટુ વચન પણ ...
2
3
શુક્રવાર,સપ્ટેમ્બર 12, 2025
હવામાન વિભાગે આગાહી કરી હતી કે નાં રોજ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે. તે પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. જ્યારે હજી બે દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
3
4
શનિવાર,સપ્ટેમ્બર 28, 2024
સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન યોગ્ય રીતે થાય તે જવાબદારી આયોજકોની રહેશે.
-ગરબીની સ્થાપના તેમજ રાત્રિના ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણ/અવરોધરૂપ ન થાય એવી જગ્યાએ દા.ત. કોમન પ્લોટ, જાહેર ઉપયોગી જગ્યાઓ, ખાનગી પ્લોટ વગેરે જગ્યાએ થાય તેની તકેદારી ...
4
5
ગુરુવાર,સપ્ટેમ્બર 26, 2024
Navratri Akhand Jyoti: દરેક ઘરોમાં સવારે દેવ પૂજન અને સંધ્યાના સમયે દીવો પ્રગટાવાય છે, પરંતુ નવરાત્રી અને બીજા મુખ્ય તહેવાર જે કે માતાના જાગરણ, ચૌકી, રામચરિત માનસનો અખંડ પાઠમાં અખંડ જ્યોત પ્રગટાય છે. બધા લોકો આ વાતને જાણે છે કે અખંડ જ્યોતિનો ...
5
6
સોમવાર,સપ્ટેમ્બર 23, 2024
Navratri 2024 Colours - નવરાત્રિના નવ દિવસો દરમિયાન નવ જુદા જુદા રંગોનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ ગણાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત નવરાત્રિ દરમિયાન દિવસ પ્રમાણે રંગોનો ઉપયોગ કરે છે તેને માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળે છે.
6
7
સોમવાર,સપ્ટેમ્બર 23, 2024
Gujarat Navratri Garba New Rules: ગુજરાત સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન ગરબા રમતના આયોજન માટેના નિયમો કડક કરવામાં આવ્યા છે. જેમાં ખાનગી ગરબા આયોજકો માટે અલગ નિયમો ઉમેરવામાં આવ્યા છે.
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2024
Navratri Action Plan- ગુજરતનો પારંપરિક શારદીય નવરાત્રિનો પર્વ શરૂ થશે ત્યારે આ તહેવારને લઇને પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.
8
9
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
9
10
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણેય ત્રંબક્યે ગૌરી!
હેપ્પી નવરાત્રી
10
11
નવરાત્રના હિંદુ ધર્મમાં મોટું મહત્વ છે. માન્યતા છે કે આ સમયે માતા જો આદિ શક્તિના નવ રૂપની સાથે ધરતી પર વાસ કરે છે. માણસ આ સમયે તેમની આધ્યાતમિક ઉર્જાનો વિકાસ કરે છે. આટલું જ નહી આ સમયે સાત્વિક ભોજન કરવાની સલાહની સાથે યૌનાચાર્યને વર્જિત ગણાય છે. પણ ...
11
12
ગુજરાતમાં હાલમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. જોત જોતામાં આજે ત્રીજી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરાના નવલખી મેદાન પરથી આપઘાતના સમાચારો પ્રકાશમાં આવ્યાં છે. નવલખી મેદાન ખાતેના ગરબા ગ્રાઉન્ડ પર બનાવેલા લાઈટના ટાવર પર અજાણ્યા શ્રમજીવીએ ...
12
13
નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યા છે
13
14
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ ગરબા ગીત દર્શાવતો એક મ્યુઝિક વિડિયો શનિવારે નવરાત્રિ ઉત્સવની શરૂઆત પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો. 190 સેકન્ડનું ગીત, ઘણા વર્ષો પહેલા વડાપ્રધાન દ્વારા લખવામાં આવ્યું હતું, પીએમ મોદીએ તેમની સોશિયલ મીડિયા ટાઈમલાઈન ...
14
15
Rain During Navratri - ગુજરાતમાં હાલ ગરબાની તૈયારીને લઈને યુવાનો ફુલ જોશમાં છે. પરતું ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ગરબા આયોજકો પણ મૂંઝવણમાં છે. ગુજરાતમાં ફરી વરસાદ આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે
15
16
નવરાત્રીમાં વરસાદ બનશે વિઘ્ન, 17થી 20 ઓકટોબર કરા સાથે મેઘરાજા તૂટી પડશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે.
16
17
Navratri Guidelines - રાજ્યમાં નાની વયના વ્યકિતઓના બનતા હાર્ટ એટેકના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવરાત્રિ માટે ગાઇડ લાઇન જાહેર કરી છે.
17
18
ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગરબા રસિકો પણ નવરાત્રીની રાહ આખા વર્ષથી જોતા હોય છે, ત્યારે જો નવરાત્રીમાં જ વરસાદ વર્ષે તો ખેલૈયાઓના રંગમાં ભંગ પડી જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ મેઘરાજા નવરાત્રીમાં જ વરસશે તેવી ...
18
19
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે, નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર માટે ગુજરાતીઓને ભારે થનગનાટ હોય છે
19