Newsworld News National 278

સોમવાર, 2 ફેબ્રુઆરી 2026
0

ઈન્ફલ્યુએન્ઝાથી ગુજરાતમાં પ્રથમ મોત- દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે પ્રથમ બે મૃત્યુ, સરકારી સૂત્રોએ ભયાનક માહિતી આપી

શુક્રવાર,માર્ચ 10, 2023
0
1
દિલ્હી લિકર કૌભાંડઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં તિહારમાં બંધ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીન પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
1
2
ગાજિયાબાદમાં ફેક્ટરી માલિક અને તેમની પત્નીનુ બાથરૂમમાં મોત થઈ ગયુ. બુધવારે હોળી/ધુળેટી રમ્યા પછી બંને ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા. બંનેની બોડી બાથરૂમમાં મળી. પોલીસનુ માનવુ છે કે ગેસ ગીજરથી દમ ઘૂટવાને કારણે બંનેનુ મોત થયુ. કારણ કે બાથરૂમમાં ...
2
3
હોળીના દિવસે દિલ્હીના ભજનપુરામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીંના વિજય પાર્ક વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાની થઈ નથી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જો કે, એવું ...
3
4
ક્રિકેટના મેદાનમાં પોતાની આગને વેરવિખેર કરનાર જાડેજા હવે નવી ઇનિંગ રમવા માટે તૈયાર છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી ફિલ્મ 'પછતર કા છોરા'નું પોસ્ટર શેર કર્યું છે. તે આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે.
4
4
5
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કથિત જાતીય શોષણનો ભોગ બનેલી 15 વર્ષની છોકરીએ યુટ્યુબ વીડિયો જોયા બાદ પહેલા પોતાના ઘરે બાળકીને જન્મ આપ્યો અને પછી નવજાતની હત્યા કરી નાખી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેનો પરિચય તે વ્યક્તિ સાથે થયો હતો જેણે સોશિયલ મીડિયા ...
5
6
Adenovirus In West Bengal: કોરોના વાયરસના જેવા લક્ષણ વાળા નવા વાયરસ એડિનિ વાયરસના કારણે પશ્ચિમ બંગાળમાં લોકોની મુશ્કેલીઓ વધી છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગના રેકોર્ડ અનુસાર, છેલ્લા 9 દિવસમાં એડિનો વાયરસના કારણે 36 બાળકોના મોત થયા છે
6
7
પ્રખ્યાત ગાયક, સુપરસ્ટાર અને સાંસદ શ્રી મનોજ તિવારીએ રાધે માંના જન્મદિવસને વધુ ભક્તિમય બનાવ્યો મુંબઈ. લાંબા સમયથી 'શ્રી રાધે માં ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા અનુસરવામાં આવતી વાર્ષિક પરંપરાને ધ્યાનમાં રાખીને, ટ્રસ્ટે 3જી માર્ચ 2023 ના રોજ ઓપલ કન્વેન્શન ...
7
8
ભારતના ઘણા ભાગોમાં લાંબી માંદગી અને લાંબી ઉધરસ સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં છેલ્લા બે મહિનામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે.
8
8
9
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીબીઆઈએ સિસોદિયાના વધુ 3 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સીબીઆઈના વકીલે દલીલ કરી છે કે સિસોદિયા તપાસમાં સહકાર નથી આપી રહ્યા.
9
10
કાંગ્રેસની પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત લથડી ગઈ છે. તે પછી તેમએ દિલ્હીના સર ગંગારામ હોસ્પીટલમાં દાખલ કરાવ્યો. હૉસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા સ્વાસ્થ્ય અનુસાર, તેમની હાલત હાલમાં સ્થિર છે. ડોક્ટરે કહ્યું છે કે સોનિયા ગાંધીને તાવ છે.
10
11
Karnataka News: માતાને મોતથી અજાળ 11 વર્ષના બાળકએ તેમની માતા ની લાશની સાથે પસાર કર્યા બે દિવસ રાત સૂતા સમયે થે થઈ હતી મોત. કર્નાટકના બેંગલુરૂથી એક માર્મિક મામલો સામે આવ્યો છે. જ્યાં એક 11 વર્ષના બાળકએ તેમન એ માતાની લાશની સાથે બે દિવસ પસાર કર્યા.
11
12
યુપીના કાનપુરથી એક હેરાન કરનારા મામનો આવ્યુ છે. હિંદુ સમાજમાં લગ્નના સાત ફેરાના સાત જન્મના બંધન માને છે. પણ કાનપુરમાં એક વર વધુની સાથે અગ્નિના સાત ફેરા લઈ રહ્યા હતા. આ દરમિયાન તે ચોથા ફેરાના દરમિયાન રોકાઈ ગયો. વધુપક્ષના લોકોએ ફેરાના દરમિયાન ...
12
13
તમિલનાડુમાં 21 વર્ષના યુવકની મોતનો મામલો સામે આવ્યુ છે. જણાવી રહ્યુ છે કે તેમની મોત ગળામાં બ્રેડ ફંસવાના કારણે થઈ. જાણકારી મુજબ વર્કઆઉટ સેશન દરમિયાન તેણે નાસ્તામાં બ્રેડ લીધી હતી. અચાનક તેના ગળામાં બ્રેડનો ટુકડો ફસાઈ ગયો,
13
14
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી બધું બરાબર નથી ચાલી રહ્યું. રાજ્યમાં ફરી એકવાર આતંકવાદનું માથું ઉંચકવાની દહેશત વર્તાઈ રહી છે. ખાલિસ્તાની વિચારસરણીનો અમૃતપાલ સિંહ લોકોને ભડકાવવા માટે ફરતો રહે છે. તેના કપડાં, ભાષણ અને અન્ય ગતિવિધિઓને કારણે લોકો તેને ...
14
15
નાગાલેન્ડ અને ત્રિપુરામાં, ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગીઓએ પૂર્વોત્તરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત મેળવી છે. બંને રાજ્યોમાં એનડીએની સરકાર બનશે તે નિશ્ચિત છે
15
16
Assembly Election Result 2023 Live updates : ત્રિપુરા (60), મિઝોરમ (60) અને નાગાલેન્ડ (60)ની 180 બેઠકો માટે ચૂંટણી બાદ ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે.
16
17
: સીબી ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાંદિયા ગામમાં મંગળવારે રખડતા કૂતરાઓ દ્વારા ત્રણ વર્ષની બાળકીને બચકા ભરીને મારી નાખી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેના શરીર પર કૂતરાના કરડવાના 200 નિશાન હતા. મજૂર અવધેશ ગંગવારની પુત્રી પરી ચાર બહેનો અને એક ભાઈમાં સૌથી ...
17
18
ત્રિપુરા (60), મિઝોરમ (60) અને નાગાલેન્ડ (60)માં 180 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે, પરંતુ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ગઠબંધનના કારણે તેને ત્યાં જોરદાર ટક્કરનો સામનો કરવો પડી રહ્યો છે
18
19
Rajasthan Family Suicide- રાજસ્થાનનાં જાલોર જિલ્લો (Jalore)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જિલ્લાનાં સાંચોર શહેર (Sanchore) માં બુધવારે પતિ-પત્નીએ તેમના 5 બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. બપોરે 2.30 કલાકે બનેલા આ ...
19