0
Pahalgam Attack આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત
ગુરુવાર,એપ્રિલ 24, 2025
0
1
પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં નૌસેનાના અધિકારી વિનય નરવાલનુ પણ મોત થઈ ગયુ છે. વિનયના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની બહેને CM નાયબ સૈની સામે વિનંતી કરી કે જેણે મારા ભાઈને માર્યો તેનુ માથુ જોઈએ.
1
2
પહેલગામ આતંકી હુમલા બાદ બુધવારે સાંજે મળેલી કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં એક નિર્ણય વિઝા રદ કરવાને લગતો પણ હતો.
2
3
પહેલગામ આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ એક વધુ કાર્યવાહી કરી છે. મોદી સરકારે પાકિસ્તાન સરકારનુ એક્સ એકાઉંટ ભારતમાં બ્લોક કરી દીધુ છે. પાકિસ્તાન સરકારનુ સોશિયલ મીડિયા હેન્ડલ હવે પાકિસ્તાનમાં નહી દેખાય
3
4
આગરા મંટોલા વિસ્તારમાંથી સંબંધોને શરમજનક બનાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સાળાએ પોતાની તમામ મર્યાદા ભૂલીને પોતાના જ ભાઈની પત્ની નહાતી વખતે ગુપ્ત રીતે તેનો વાંધાજનક વીડિયો બનાવી લીધો.
4
5
Weather Updates - આકરી ગરમી અને હીટવેવ વચ્ચે દેશભરમાં રાહતના સમાચાર છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એકવાર સક્રિય થવા જઈ રહ્યું છે,
5
6
Pahalgam terrorist attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ નિર્ણાયક પગલાં લીધા છે. સિંધુ જળ સંધિ સ્થગિત
6
7
Pahalgam Terror Attack- પહેલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારે મોટું પગલું ભર્યું અને પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની જાહેરાત કરી
7
8
Vinay Narwal Sister Emotional Video: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા વિનય નરવાલની બહેનના આક્રંદથી દેશવાસીઓનું હૃદય ક્ષીણ થઈ ગયું છે. તેણે કહ્યું કે મારો ભાઈ દોઢ કલાક જીવતો હતો
8
9
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ 1450 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સરકાર આતંકવાદ સામે આક્રમક વલણ અપનાવી રહી છે
9
10
પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં ભારતે પાકિસ્તાન પર પોતાનો પહેલો હુમલો કર્યો છે. પાકિસ્તાન સાથે સિંધુ નદી જળ સંધિ અટકાવવા ઉપરાંત, ભારતે બીજા ઘણા કઠિન નિર્ણયો લીધા છે.
10
11
પહેલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકત કરી છે અને 26 પર્યટકોની હત્યા કરી છે. આતંકવાદીઓનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું છે. પ્રશ્ન એ છે કે આતંકવાદીઓએ ફક્ત પુરુષોને જ કેમ માર્યા અને તેમણે પહેલગામ કેમ પસંદ કર્યું?
11
12
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહનુ પહેલુ નિવેદન સામે આવ્યુ છે. રાજનાથ સિંહે કહ્યુ કે ભારત આ હુમલાનો કરારો જવાબ આપશે.
12
13
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ઈન્દોરના નથાનિયાલ પરિવારે પોતાના વરિષ્ઠ સભ્ય સુશીલને ગુમાવ્યો છે.
13
14
જમ્મુ-કશ્મીરના પહેલગામમાં થયેલ ભીષણ આતંકવાદી હુમલાના એક દિવસ પછી સુરક્ષા એજંસીઓએ ચારે બાજુ આતંકવાદીઓની તસ્વીર સાર્વજનિક કરી દીધી છે
14
15
Pahalgam terror attack Live updates: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. સેનાની વિક્ટર ફોર્સ સાથે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ...
15
16
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે મોટો આતંકી હુમલો થયો હતો. બેસરણના આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ
16
17
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યુપીના કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદીનું મોત થયું હતું. આતંકીઓએ શિવમને માથામાં ગોળી મારી દીધી છે. તમને જણાવી દઈએ કે, શિવમના લગ્ન 12
17
18
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ તે પોતાનો પ્રવાસ ટૂંકાવીને ભારત પહોંચ્યો હતો.
સમાચાર સંસ્થા ANIAએ આ સમાચાર આપ્યા છે.
18
19
Air India- જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ એર ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાએ શ્રીનગર અને ત્યાંથી મુસાફરી કરતા મુસાફરો માટે તમામ કેન્સલેશન અને રિશેડ્યુલિંગ ચાર્જ માફ કરી દીધા છે.
19