Newsworld News Regional 303

ગુરુવાર, 22 જાન્યુઆરી 2026
0

ભાભરમાં ગાયોની ઇમ્યુનિટી વધારવા રોજનો 10 લાખનો ખર્ચ, લમ્પી વાયરસને કારણે 2 કરોડનું દેવું

સોમવાર,ઑગસ્ટ 29, 2022
0
1
ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાંનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે મેળો ભરાય છે, જેમાં કરુણાંતિકા સર્જાઈ
1
2
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ પછી ઉદ્યોગો, કૃષિ, પર્યટન વગેરેના વિકાસશીલ હબ બનવા માટે કચ્છ, ગુજરાતના ઉદય પર આધારિત વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મોદી સ્ટોરી ટ્વીટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે જેમાં લોકોએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી ...
2
3
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ 28મી ઓગસ્ટ, 2022 ના રોજ યોજાશે. આ દીક્ષાંત સમારોહના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય મંત્રીમંડળના ...
3
4
અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો યોજવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રધામ અંબાજી ખાતે પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને મેળાના આયોજન માટે રચાયેલ વિવિધ સમિતિઓના અધ્યક્ષઓ સાથે બેઠક યોજાઇ હતી.
4
4
5
૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ભૂકંપના લીધે કચ્છના અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ઘટનાની કરૂણતાની નોંધ સમગ્ર વિશ્વમાં છવાઇ હતી. તત્કાલીન ...
5
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ સી.આર.પાટીલ, રાજય મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટભાઇ પરમાર તથા કેવીઆઇસીના ...
6
7
નોઈડાના સેક્ટર 93માં આવેલી સુપરટેક એમેરાલ્ડ સોસાયટીમાં ભ્રષ્ટાચારના પાયા પર બનેલા ટ્વિન ટાવર આજે થોડા કલાકો પછી તોડી પાડવામાં આવશે. આ ટાવરોને તોડી પાડવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
7
8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવયું હતું કે, સાબરમતીના કાંઠે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંતી ઈતિહાસ રચ્યો, અટલ બ્રિજ બે કાંઠા જ નથી જોડતો, તેની ડિઝાઈન અભૂતપૂર્વ છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સહિતના 2 કલાકથી વધુ સમય સુધી મીટિંગ કરી હતી. ...
8
8
9
હોસ્પિટલને લગતા કોર્સ દરમિયાન થયેલા પ્રેમનો દુરુપયોગ કરીને યુવાને પ્રેમિકાને "તું મને દુષ્કર્મ કરવા દે, નહીં તો ફોટો-વીડિયો વાઇરલ કરી દઈશ,' તેવી ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ ફરિયાદમાં આક્ષેપ કરાયો ...
9
10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી બીચ પર 'ખાદી ઉત્સવ'ને સંબોધિત કરીને બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. ખાદી ઉત્સવ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીના મહત્વને દર્શાવવા માટે ...
10
11
જામનગર નજીક લાલપુર બાયપાસ ચોકડી પાસે ગણપતિના મંદિર નજીકથી બે વર્ષના પુત્ર સાથે પસાર થતી સગર્ભા મહિલાને પૂરઝડપે બેફીકરાઇથી આવતા બાઈકસવારે ઠોકર મારી હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતમાં બે વર્ષના બાળક અને ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યાના બનાવમાં મૃતકની ...
11
12
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 21 વર્ષિય કાશ્મીરી યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ક્યા કારણોસર યુવકે આત્મહત્યા કરી છે તે અંગે તપાસ હાથ ધરી ...
12
13
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારથી (આજે) બે દિવસની ગુજરાત મુલાકાત પહેલા કચ્છના ભુજ શહેરના માધાપર ગામમાં હિંસાનો મામલો સામે આવ્યો છે. જોકે એક યુવકની હત્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ દૂધની ફેરી કરતા યુવક પરેશ રબારીની હત્યા કરવામાં આવી ...
13
14
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાથી નદીઓ અને ડેમમાં પાણીની આવક જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ બનાસ નદી અને દાંતીવાડા ડેમમાં પણ નવા નીરની આવક થઇ છે. જોકે નદી બેકાંઠે વહેતા તંત્ર દ્વારા નદીકાંઠે ન જવા લોકોને અપીલ કરવામાં આવી હતી. તેમ છતાં લોકો ...
14
15
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં સાબરમતી બીચ પર 'ખાદી ઉત્સવ'ને સંબોધિત કરીને બે દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. ખાદી ઉત્સવ એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખાદીના મહત્વને દર્શાવવા માટે કેન્દ્રના 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ આયોજિત એક ...
15
16
ગુજરાતના હરામી નાળા વિસ્તારમાંથી BSF ભુજ પેટ્રોલિંગ ટુકડીએ એક પાકિસ્તાની બોટ જપ્ત કરી છે. આ એન્જિન ફીટેડ બોટ ફિશિંગ બોટ હોવાનું કહેવાય છે. બોટ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદ તરફ આવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસાના વરસાદને કારણે સંભવતઃ ...
16
17
વેજલપુરમાં પાર્કિન્સનની બીમારીથી પીડાતી અને બોલવા-ચાલવામાં તકલીફ અનુભવતી માતાના નિવૃત્તિ બાદ મળેલા રૂ.25 લાખ બેંકમાંથી ઉપાડીને ભાગી ગયેલા દીકરા સામે મામાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઇના અશોક ખંડેલવાલના બહેન કલાવતીએ મનોજ માંજરેકર ...
17
18
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રીજ તથા સરદાર બ્રીજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ...
18
19
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુજરાતના મુંદ્રા બંદર પર મોટા પ્રમાણમાં ડ્રગ બસ્ટ - લગભગ 3,000 કિલો હેરોઇન જપ્ત કરવાના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેના માટે તેણે રાષ્ટ્રીય રાજધાની અને ત્રણ રાજ્યોમાં 20 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.ગયા ...
19