0
હરામીનાળા વિસ્તારથી પાકિસ્તાની હોડી જપ્ત, હવામાં વહેતી આવી હતી હોડી
શનિવાર,ઑગસ્ટ 27, 2022
0
1
વેજલપુરમાં પાર્કિન્સનની બીમારીથી પીડાતી અને બોલવા-ચાલવામાં તકલીફ અનુભવતી માતાના નિવૃત્તિ બાદ મળેલા રૂ.25 લાખ બેંકમાંથી ઉપાડીને ભાગી ગયેલા દીકરા સામે મામાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઇના અશોક ખંડેલવાલના બહેન કલાવતીએ મનોજ માંજરેકર ...
1
2
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરશન લિ. દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રીજ તથા સરદાર બ્રીજની વચ્ચે બનાવવામાં આવેલા 'અટલ બ્રીજ'નું આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ ...
2
3
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુજરાતના મુંદ્રા બંદર પર મોટા પ્રમાણમાં ડ્રગ બસ્ટ - લગભગ 3,000 કિલો હેરોઇન જપ્ત કરવાના સંબંધમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેના માટે તેણે રાષ્ટ્રીય રાજધાની અને ત્રણ રાજ્યોમાં 20 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું.ગયા ...
3
4
અમદાવાદમાં સાબરમતી નદી પર આંબે઼કર બ્રિજ, નેહરુ બ્રિજ, ગાંધી બ્રિજ, એલિસબ્રિજ આવેલા છે, હવે અમદાવાદની શાનમાં વધારો કરવા માટે વધુ એક બ્રિજનો ઉમેરો થઇ રહ્યો છે. અમદાવાદના સાબરમતી નદી કિનારા પર આવેલા આ આઇકોનિક પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે અટલ ફૂટ ઓવર બ્રિજ. ...
4
5
વડોદરા રેલવે પ્લેટફોર્મ નંબર-1 પરથી પસાર થતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન આગળ કૂદીને એક આધેડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. વિચલિત કરી દેતી આ ઘટના CCTVમાં કેદ થઇ છે.શહેરના અતિવ્યસ્ત એવા વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર ગુરૂવાર બપોરે 4 ...
5
6
અમેરિકા રહેતા સ્પર્શ શાહને જન્મજાત હોસ્ટિયો જેનેસિસ ઈન પરફેક્ટા બિમારી છે. 25 ફ્રેક્ચર સાથે જન્મ થયા બાદ અત્યાર સુધીમાં 150થી વધુ ફ્રેક્ચર થઈ ચૂક્યા છે. તેને 8 સળિયા, 24 સ્ક્રૂ મૂકાયા છે. સ્પર્શે હાર માનવાની જગ્યાએ મોટીવેશનલ સ્પિચ આપવાની શરૂઆત કરી. ...
6
7
અમદાવાદ ઓટોરિક્ષા ડ્રાઇવર્સ યુનિયન દ્વારા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને રિક્ષામાં વિવિધ ધાર્મિક સ્થળના નિ:શુલ્ક દર્શન કરાવવાનું આયોજન કરાયું હતું. મુસ્લિમ રિક્ષાચાલકોએ શ્રાવણ માસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને હિંદુ ધાર્મિક સ્થળોના દર્શન ...
7
8
ગુજરાતમાં 100 ટકાથી વધુ વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી મંગળવારે 76000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં પાણી છોડાતાં સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ બંધ કરવામાં આવ્યા હતા. ગુરુવારે સવાર સુધી પ્રોમિનાડમાં પાણી હોવાના કારણે સાબરમતી ...
8
9
સરકારે જાહેરાત કરી છે કે તે પશુપાલકોને તેમના ઘરેલુ ઢોરોને આશ્રય ગૃહ (પાંજરાપોળ)માં રાખવાની મંજૂરી આપશે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. શિક્ષણ મંત્રી અને પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે તે વધુ આશ્રય ગૃહ (પાંજરાપોળ) પણ બનાવશે જેના માટે તે 10 કરોડ ...
9
10
મુંબઈની ફાઈવ સ્ટાર લલિત હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતના વલસાડ જિલ્લામાંથી પોલીસે બુધવારે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને મુંબઈના ...
10
11
65 કિલો વજન ધરાવતી સુદાનની 60 વર્ષીય એક મહિલા પર અમદાવાદ ખાતે શેલ્બી હોસ્પિટલમાં ડો. વિક્રમ શાહ અને તેમની ટિમ દ્વારા બંને ઘુંટણની સફળ ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે. સામિયા
11
12
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે એક દુખદ સમાચાર છે. 'પ્રેમજી અને મહોતુ' નીઅભિનેત્રી હેપ્પી ભાવસારનું નાની વયે નિધન થયું છે. હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે ફેફસાના કેન્સરને કારણે અકાળે અવસાન થયું. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ...
12
13
Bilkis Bano- બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે
13
14
ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી 76 હજાર ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું
14
15
28 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે
28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. 26 જાન્યુઆરી 2001ના આવેલા ગોઝારા ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ ...
15
16
ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને હવે કોંગ્રેસ ગુજરાતમાં સક્રિય બની છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, "સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને હજારો કોંગ્રેસી કાર્યકરો ભારતમાં ...
16
17
શ્રાવણ માસની પૂર્ણાહૂતિનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે હવે લોકો શિવપુત્ર ગણેશને આવકારવા થનગની રહ્યાં છે. રાજ્યભરમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આગામી 31 ઓગસ્ટનાં રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ઠેર ઠેર વિધ્નહર્તાની પ્રતિમાનું સ્થાપન કરવામાં ...
17
18
રાજ્યના દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારે દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે GSRTCની તમામ બસોમાં રાજ્ય બહાર મુસાફરી દરમિયાન
18
19
રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યા એક ગંભીર મુદ્દો બની ગઈ છે. રસ્તા પર ઢોર આવી જતા અનેક વખતે જીવલેણ અકસ્માત સર્જાયા છે. તાજેતરમાં જ નીતિન પટેલની તિરંગા યાત્રામાં પણ ગાય ઘુસી જતા તેમને અડફેટે લીધા હતા. જેમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. હવે આ ઘટનાના 11 દિવસમાં ...
19