0
‘પાસ’ના અગ્રણીઓનું અમદાવાદમાં આમરણ ઉપવાસ
શુક્રવાર,ફેબ્રુઆરી 5, 2016
0
1
પાટીદાર અનામત આંદોલન દરમિયાન છેલ્લા ત્રણ મહીનાથી જેલમાં બંધ હાર્દિક પટેલ સામે અમદાવાદ અને સુરતમાં થયેલા રાજદ્રોહના કેસ કાઢી નાંખવા માટેની અરજી પર આજે સુપ્રીમ કૉર્ટમાં સુનાવણી થવાની છે. આ સિવાય હાર્દિક મામલે થયેલી હેબિયસ કોર્પસ પિટિશનમાં હાઈકૉર્ટે ...
1
2
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની જામીન અરજી પર આજે સોમવારે સુરત સેશન્સ કૉર્ટમાં સુનાવણી હાથ ધરાશે. પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ પૈકી નિલેશ એરવડિયાને કાયમી જામીન મળી ગયા છે, તેના કારણે હાર્દિકને પણ સુરત ક્રાઈમ ...
2
3
શનિવાર,જાન્યુઆરી 30, 2016
સુરતના નવસારી ખાતેના ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશનથી પાટીદાર પરામર્શ સમિતિ દ્વારા દાંડી યાત્રા કાઢવમાં આવી હતી. પોલીસે દાંડી યાત્રાને પરવાનગી આપી ન હોવાથી કાર્યક્રમ કરવાની ના પાડી હતી, તેમ છતાં ભાવનગરથી અને સુરતથી આવેલા પાટીદારોને દાંડી યાત્રા માટે ...
3
4
શુક્રવાર,જાન્યુઆરી 29, 2016
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વધુ એક લેટેર બોમ્બ ફોડ્યો છે. આ વખતે હાર્દિકના નિશાન પર છે કૉંગ્રેસ પાર્ટી. હાર્દિકે પોતાના નવા પત્રમાં કૉંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા લખ્યું છે કે,
4
5
બુધવાર,જાન્યુઆરી 27, 2016
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ તથા તેમના સાથીદાર કેતન પટેલની જામીન અરજીને લઇને બુધવારે મહત્વનો નિર્ણય આવી શકે છે. હાર્દિક પટેલ અને કેતન પટેલ વિરુદ્ધ લગાવામાં આવેલા રાજદ્રોહના કેસમાં બુધવારે સૂરતની સેશન્સ કૉર્ટમાં સુનાવણી હાથ ...
5
6
સોમવાર,જાન્યુઆરી 25, 2016
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના ત્રીજા તબક્કાની શરૂઆત થવા જઇ રહી છે. હાલમાં મહેસાણા ખાતે પાસ કન્વીનરોની એક બેઠક યોજાઇ હતી, જેમાં આગામી સમયમાં પાટીદાર અનામત આંદોલન કઇ દિશામાં લઇ જવું એની ચર્ચાઓ થઇ હતી. આંદોલનના ત્રીજા તબક્કાની રણનીતિઓ પણ ઘડવામાં આવી ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 19, 2016
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પાટીદાર અનામત આંદોલનના કર્તાહર્તા હાર્દિક પટેલ તેમજ જેલમાં બંધ તેના અન્ય ચાર સાથીઓ વિરૂદ્ધ ચાર્જશીટ અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરી દીધી છે. જેમાં હાર્દિકના બે સાથીઓ અમરીશ અને અલ્પેશને વોન્ટેડ બતાવ્યા છે. કુલ 2700 ...
7
8
સોમવાર,જાન્યુઆરી 18, 2016
પાટીદાર અનામત આંદોલનને કારણે ગુજરાતમાં ભાજપને ડેમેજ થયું છે એ વાતનો નનૈયો કોઈ પાડી શકે એમ નથી. ભાજપ અને સાથોસાથ આરએસએસ માટે ગુજરાત હંમેશાં લેબોરેટરી રહ્યું છે એવા સમયે ગુજરાતમાં ભાજપને માર પડે એ પણ કોઈ હિસાબે ચલાવી શકાય એમ નથી. આ અને આવાં બીજાં ...
8
9
મંગળવાર,જાન્યુઆરી 12, 2016
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ફરીથી વેગવંતુ બની રહ્યું છે બીજી તરફ અનામત બચાવવા માટે મેદાને પડેલો ઓબીસી-એસસીએસટી સમાજ પણ વધુ સક્રીય થયો છે. ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરીના રોજ રાજય સરકાર પ્રજાસત્તાકની ઉજવણી કરશે જયારે બીજી તરફ પાટીદારો રાજયભરમાં ...
9
10
મંગળવાર,જાન્યુઆરી 12, 2016
પટેલ અનામત આંદોલનનું નેતૃત્વ કરવા દરમિયાન દેશદ્રોહના બે મામલે જેલમાં કેદ હાર્દિક પટેલે આજે કહ્યુ કે જેલમાંથી નીકળીને તેઓ ફરીથી આંદોલન કરશે અને દાવો કર્યો કે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ તેમને રોકી નહી શકે. હાર્દિકે આજે સૂરતમાં એક સ્થાનીક ...
10
11
એકતરફ પાટીદાર નેતા હાર્દિક પટેલે મુખ્યમંત્રી પર બેફામ આક્ષેપો કરીને પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે થઇ રહેલા સમાધાનનું વાતાવરણ ખરડી નાખ્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ હાર્દિક સામે ચાર્જશીટ રજૂ કરી દેવાતા હાર્દિક વહેલી તકે ...
11
12
શુક્રવાર,જાન્યુઆરી 8, 2016
અનામતની માંગ સાથે આંદોલન પર ઉતરેલા પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન માટે પાટીદાર નેતાઓ સરકાર અને બન્ને વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા વચ્ચે યુદ્ધના ધોરણે બેઠકોનો દોર ચાલ્યો છે. છેલ્લા બે દિવસથી સઘન બનેલા પ્રયાસો બાદ ગઇકાલે જેલમાં રહેલા હાર્દિક પટેલ ...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 8, 2016
સુરતની જેલમાં બંધ હાર્દિક પટેલે આજે મુખ્યમંત્રી આનંદીબેન પટેલને એક પત્ર લખી અનેક સવાલો પુછયા છે. હાર્દિક પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, હક્ક માટે પાટીદારો મરવા પણ તૈયાર છે. હાર્દિક પટેલે કહયું છે કે ભાજપના રાજમાં હક્ક માંગવો એ ગુન્હો છે. ...
13
14
જેલમાંથી રહેલી વ્યકિતના લેટર જેલર કે તેના સમકક્ષ અધિકારી વાંચીને જ આગળ ફોર્વર્ડ કરે એ નિયમ આપણા દેશમાં છે, પણ સુરતની લાજપોર જેલમાં રહેલા હાર્દિક પટેલ જે લેટર લખે છે એ માત્ર જેલર કે સમકક્ષ અધિકારી નહીં, પણ 14 જગ્યાએ મોકલવામાં આવે છે એવો આક્ષેપ ...
14
15
પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારથી ઘાયલ થયેલા મહેસાણાના યુવક મયૂર પટેલના સારવાર દરમિયાન થયેલા મોત બાદ તેની સ્મશાનયાત્રામાં પાસના અગ્રણી અતુલ પટેલ દ્વારા લેવાયેલી સેલ્ફીનો વિવાદ હવે મારામારી સુધી પહોંચી ગયો છે. પાસના અગ્રણી અતુલ પટેલ અને ...
15
16
ગુરુવાર,ડિસેમ્બર 31, 2015
ઉત્તર ગુજરાત અને અમદાવાદ જિલ્લાના પાસના પ્રતિનિધિઓની મંગળવારે પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે મળી હતી જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ નવા સંગઠનો બનાવીને પાટીદાર આંદોલનને આગળ ધપાવવાની રણનીતિ ઘડી કાઢી હતી. મુખ્ય પ્રતિનિધિઓએ જાન્યુઆરી-16થી શ થતાં નવા વર્ષથી ...
16
17
શાંત પડી ગયેલા અનામત આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવા માટે આજે મોરબી જીલ્લામાં સૌરાષ્ટ્ર ઝોનની પાસ સમીતીની બેઠક યોજવામાં આવી હતી. મોરબી જીલ્લામાં પાસ સમીતી દ્વારા આયોજીત આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં જીલ્લાના કન્વીનરો અને આગેવાનો ઉપસ્થીત રહયા હતા. ...
17
18
પાટીદાર અનામત આંદોલન દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા મહેસાણાના મયુર પટેલનું મોત થયુ હતુ. શનિવારે સવારે મહેસાણામાં મયુરની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમા પાટીદાર આગેવાનો સહિત હજારો લોકો હાજર રહ્યા હતા. સ્મશાન યાત્રા દરમિયાન અનેક પાટીદારો લાગણીશીલ થઈ ગયા અને ...
18
19
પાટીદારોને અનામત અપાવવા માટે આંદોલન ચલાવનારા હાર્દિક પટેલે અને તેમના સાથીઓને જેલમાં ગોંધી દેવાના રાજય સરકારના વલણ સામે સુતના પાસના સહકન્વિનર નિખિલ સવાણીએ અન્નનો ત્યાગ કરતા તેમનું સુગર ઘટી જવા પામ્યું હતું એમના સહિત 11 પાટીદાર યુવક ભુખ હડતાળ પર ...
19