Regional Gujarat News 581

મંગળવાર, 10 માર્ચ 2026
0

જયારે વઘુ પડતી અસલામતી અને ડર વ્યક્તિમાં ઉદભવે ત્યારે તૅ અંધશ્રદ્ધાના માર્ગે દોરાતો હોય છે. ડો.યોગેશ જોગસણ

મંગળવાર,જૂન 8, 2021
0
1
ભારતીય રેલ્વી યાત્રીઓની માંગણી અને વધારાની સંખ્યાને જોતા અમદાવાદ-હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશલ ટ્રેન (Superfast special Train) ચલાવવાના જાહેરાત કર્યો છે. આ ટ્રેન વિશેષ ભાડાની સાથે ચલાવાશે. પશ્ચિમ રેલ્વે ((Western Railways)એ ટ્વીટ કરીને જાણકારી આપી ...
1
2
એપ્રિલ - મે 2021માં કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ પેસેન્જરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જેના કારણે અમદાવાદની અનેક ટ્રેનો બંધ કરાઈ હતી. કોરોનાના કેસમાં ઘટાડો થતાં રેલવેએ તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વતન ...
2
3
દક્ષિણ આફ્રિકાના ડરબનમાં એક કોર્ટે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની પ્રપૌત્રી આશીલ લતા રામગોબિન (Ashish Lata Ramgobin)ને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે 6.2 મિલિયન રૈંડ (આફ્રિકન મુદ્રા) એટલે કે લગભગ 3.22 કરોડ રૂપિયાની દગાબાજી અને જાલસાજી ના ...
3
4
સાઉથ-વેસ્ટ મોન્સૂન મહારાષ્ટ્રના અલીબાગ પહોંચી ગયું છે અને બે દિવસમાં મુંબઇમાં પ્રવેશશે. ત્યાર બાદ 11થી13 જૂન વચ્ચે સુરત સહિત દ.ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. આ સાથે 10મીએ બંગાળ ખાડીની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે ...
4
4
5
અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા BU વિના ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ, સ્કૂલ, ઈન્ડસ્ટ્રીય યુનિટોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોથી BU પરમિશન વિના ચાલતી સ્કૂલો, કોમર્શિયલ કોમ્પલેક્સોને સીલ મારી દેતાં લોકો હેરાન ...
5
6
63 દિવસમાં પહેલીવાર દેશમાં એક લાખથી નીચે આવ્યા કોરોનાના નવા કેસ, સંક્રમણ દર પણ ઘટીને 4.62% પર આવી. 63 દિવસ પછી ભારતમાં પહેલીવાર કોરોનાના એક લાખથી ઓછા કેસ નોંધાયા છે. બીજી બાજુ 66 દિવસ પછી કોરોનાના આટલા ઓછા કેસ આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા ...
6
7
કોરોના મહામારીને લીધે આ વર્ષે ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષા ન લેવાતા દરેકને માસ પ્રમોશન દ્વારા પ્રમોટ કરવામાં આવ્યા છે. જેના હેઠળ હવે આગળ સૌ પ્રથમ દસમા ધોરણની પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક ...
7
8
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આવેલ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી અને વીજબીલના ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
8
8
9
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એમના રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશના કરોડો યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે આગામી તારીખ ૨૧ મી જુનથી દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાની જાહેરાત કરી છે. તેને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આવકારીને રાજ્યના ...
9
10
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવેલ નવતર અભિગમ સાથે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે. સમગ્ર ભારતભરમાં કોરોના મહામારી છે. ત્યારે કોરોનાનું સંક્રમણ થતું અટકાવવા માટે વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો ...
10
11
૫મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે ગેલઅંબે પરિવાર ટ્રસ્ટ દ્વારા ગેલ અંબે ધામ મંદિરને 'વૃક્ષ મંદિર' નામ આપી ૩૫૦ વૃક્ષ વાવીને તેની માવજત દ્વારા પર્યાવરણ જાળવણીનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે.
11
12
ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી ...
12
13
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક ...
13
14
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. 13 માર્ચ બાદ 87 દિવસ એટલે કે 3 મહિના 775 આસપાસ નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 24 કલાકમાં 778 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દિવસ બાદ 2 હજાર 613 દર્દી સાજા થયા છે. અગાઉ 10 એપ્રિલે 2 ...
14
15
કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે મોટુ એલાન કર્યુ છે. યોગ દિવસ એટલે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકોને ભારત સરકાર દ્વારા મફત વેક્સીન લગાવવામાં આવે. પીએમ મોદીએ એલાન કર્યુ કે રાજયો પાસેથી વેક્સીનેશનનુ કામ પરત લેવામાં આવે ...
15
16
મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા બતાવાય રહ્યા છે. ફાયર બિગ્રેડની ટીમ પણ ઘટના સ્થળ પર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ ...
16
17
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 67 દિવસમાં 984 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. ગુજરાત સરકારે મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં ...
17
18
અમદાવાદમાં ભરચક રહેતા SP રિંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે પાંચ ફ્લાઇ ઓવર, બે ફૂટ ઓવર અને એક પેડેસ્ટ્રિયન બ્રિજ બનશે. એ ઉપરાંત અન્ય જંક્શનો પર પણ 10 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.660 કરોડના ખર્ચે 10 જંક્શન ...
18
19
કોરોનાને કારણે સતત બીજું વર્ષ એવું છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ઘરે ઘરે મોબાઈલ,ટેબ્લેટ અને લેપટોપનો વપરાશ વધ્યો છે.ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂ. ...
19