Regional Gujarat News 582

0

MAY I HELP YOU....વડોદરા પોલીસ રસી માટે નોંધણી કરવામાં અને રસી મૂકાવવામાં બને છે મદદરૂપ

મંગળવાર,જૂન 8, 2021
0
1
૫મી જુન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લાના કામરેજ ખાતે ગેલઅંબે પરિવાર ટ્રસ્ટ દ્વારા ગેલ અંબે ધામ મંદિરને 'વૃક્ષ મંદિર' નામ આપી ૩૫૦ વૃક્ષ વાવીને તેની માવજત દ્વારા પર્યાવરણ જાળવણીનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે.
1
2
ભાવનગર શહેર તેની સંસ્કારિતા સાથે દાનની સરવાણી વહાવવા માટે પણ જાણીતું છે. કોરોનાએ જ્યારે સમગ્ર વિશ્વનો ભરડો લીધો છે ત્યારે કોરોનાના ગંભીર પ્રકારના દર્દીઓ માટે ઓક્સિજન પૂરો પાડવા માટે ઉપયોગી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની બીજા વેવમાં ખૂબ જરૂરિયાત ઊભી ...
2
3
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી પ્રધાનની ઉપસ્થિતીમાં ગુજરાત સરકાર અને ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન વચ્ચે આ અંગેના MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. આ MoU પર ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઊદ્યોગ વિભાગના અધિક ...
3
4
કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ છે. 13 માર્ચ બાદ 87 દિવસ એટલે કે 3 મહિના 775 આસપાસ નવા કેસ નોંધાયા છે અને પહેલીવાર 24 કલાકમાં 778 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દિવસ બાદ 2 હજાર 613 દર્દી સાજા થયા છે. અગાઉ 10 એપ્રિલે 2 ...
4
4
5
કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે મોટુ એલાન કર્યુ છે. યોગ દિવસ એટલે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકોને ભારત સરકાર દ્વારા મફત વેક્સીન લગાવવામાં આવે. પીએમ મોદીએ એલાન કર્યુ કે રાજયો પાસેથી વેક્સીનેશનનુ કામ પરત લેવામાં આવે ...
5
6
મોટા સમાચાર આવી રહ્યા છે. અહી પુણેના ઘોટાવાડે ફાટા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં આગ લાગી ગઈ છે. આ આગ લાગવાથી 12 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. અનેક લોકો હજુ પણ લાપતા બતાવાય રહ્યા છે. ફાયર બિગ્રેડની ટીમ પણ ઘટના સ્થળ પર છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ ...
6
7
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં 67 દિવસમાં 984 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. ગુજરાત સરકારે મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ને મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં ...
7
8
અમદાવાદમાં ભરચક રહેતા SP રિંગ રોડ પર ટ્રાફિક હળવો કરવા માટે પાંચ ફ્લાઇ ઓવર, બે ફૂટ ઓવર અને એક પેડેસ્ટ્રિયન બ્રિજ બનશે. એ ઉપરાંત અન્ય જંક્શનો પર પણ 10 ઓવરબ્રિજ બનાવવામાં આવશે. શહેરી વિકાસ સત્તા મંડળ(ઔડા)આગામી બે વર્ષમાં રૂ.660 કરોડના ખર્ચે 10 જંક્શન ...
8
8
9
કોરોનાને કારણે સતત બીજું વર્ષ એવું છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરવો પડી રહ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનને કારણે છેલ્લા બે વર્ષથી રાજકોટમાં ઘરે ઘરે મોબાઈલ,ટેબ્લેટ અને લેપટોપનો વપરાશ વધ્યો છે.ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂ. ...
9
10
કોરોના સંકટ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારની સાંજે મોટુ એલાન કર્યુ છે. યોગ દિવસ એટલે 21 જૂનથી દેશમાં 18 વર્ષથી વધુ વયના બધા લોકોને ભારત સરકાર દ્વારા મફત વેક્સીન લગાવવામાં આવે. પીએમ મોદીએ એલાન કર્યુ કે રાજયો પાસેથી વેક્સીનેશનનુ કામ પરત લેવામાં આવે ...
10
11
ગયા અઠવાડિયે, ટેલિવિઝન વિશ્વમાંથી એક ચોંકાવનારો ખબર સામે આવી જેણે ચાહકોને જ નહીં પરંતુ ટીવી જગતના કલાકારોને પણ ચોંકાવી દીધું. નાગિન 3 અભિનેતા પર્લ વી પુરી શુક્રવારની સાંજે એક સગીર યુવતી પર બળાત્કારના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ઘણા ...
11
12
પૂર્વાચલ અને બિહારથી લાવીને યુવતીઓ વેચનારો ચાલાક વ્યક્તિએ ગ્રાહક મળતા પોતાની પુત્રવધુનો પણ સોદો કરી નાખ્યો. બીમારીનુ બહાનુ બનાવીને ગાઝિયાબાદમાં રહેતા પુત્રને વિનંતી કરીને પુત્રવઘુને બોલાવી. ત્યારબાદ ગુજરાતના રહેનારાઓ પાસેથી રૂપિયા લઈને પુત્રવઘુને ...
12
13
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના કેસ ઘટતા, આજથી અમલમાં આવે તે રીતે ચાર પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. રાજ્યભરમાં આજથી તમામ સરકારી કચેરીઓ 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થશે. કોરોનાની બીજી લહેરના કારણે સરકારે વર્ક ફ્રોમ હોમને પ્રોત્સાહન આપીને 50 ટકા ...
13
14
કોરોનાની બીજી લહેરમાં રાહત મળવાની સાથે જ દેશમાં આજથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 5 વાગેદેશને સંબોધિત કરશે. પીએમ કાર્યાલય તરફથી ટવીટ કરી આ માહિતી આપી છે.
14
15
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ ટ્રાફિકનાં નિયમોનું પાલન ન કરનારનો દંડ હવેથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી દંડ ભરી શકાશે અને આ માટે ટ્રાફિક પોલીસે ક્રેડિટઅને ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપમશીન પણ ખરીદ્યાં છે. ઉપરાંત દંડની રસીદ પણ મોબાઈલનાં મેસેજ અથવા ...
15
16
લગ્ન અને વરઘોડામાં દારૂ પીવી અને ખૂબ મસ્તીમાં નાચવુ આજકાલ જાણે કે ફેશન બની ગઈ છે. લગ્ન સમારંભમાં જાનૈયાઓને નશામાં જોવા મળે છે. અનેકવાર તો વરરાજા પણ જાનૈયાઓની સોબતમાં નશો કરીને વિચિત્ર હરકતો કરવી શરૂ કરી દે છે. પણ પછી તેને તેનુ નુકશાન ઉઠાવવુ પડે છે. ...
16
17
મધ્ય પ્રદેશના છતરપુરથી એક દિલ થંભી જવાતી એક કેસ સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ દરિંદગીની હદ પાર કરી નાખી અને તેની બે પુત્રીઓ અને તેની પત્નીને કૂંવામાં ફેંકી દીધું. જેમાં તેની 8 વર્ષની દીકરીની પાણીમાં ડૂબવાથી મોત થઈ ગઈ. તેમજ જ્યારે કૂવામાં પકુવામાં ...
17
18
દેશમાં કોરોનાની બીજી લહેરથી સતત રાહત મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,00,636 નવા મામલા મળ્યા છે. આ ઉપરાંત 1,74,399 લોકો ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા 61 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં આટલા ઓછા નવા કેસ મળ્યા છે. જો કે મોતનો આંકડો નવા કેસોની તુલનામાં ...
18
19
રાજ્યની શાળા-કોલેજોમાં 1.27 કરોડ વિદ્યાર્થીનું નવું શૈક્ષણિક સત્ર 7 જૂન એટલે કે આજથી શરૂ થશે સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થઈ રહ્યુ છે. નવું શૈક્ષણિક સત્ર તો શરૂ થઈ રહ્યું છે. પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ...
19