0
હવે માત્ર કોગળા કરીને કરી શકશો કોરોના ટેસ્ટ, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તાર માટે આર્શિવાદરૂપ
શનિવાર,મે 29, 2021
0
1
ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી દેખાય રહી છે. રોજ આવનારા કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 45 દિવસમાં આ પહેલીવાર છે જ્યારે કોરોનાના આટલા ઓછા મામલા નોંધાયા છે. જો કે મોતનો આંકડો ...
1
2
મેંદરડાથી ઇટાળી થઇ ગીર જંગલના ડેડકડી વિસ્તારમાં પ્રવેશતા પાંચેક કિલોમીટરના અંતરે જંગલની વચ્ચે જાંબુથાળા નેશ વિસ્તાર આવે છે. તાઉ-તે વાવાઝોડામાં અહીં રહેતા અમીનાબેને કહ્યું કે, મારા આંગણામાં સાવજ આવીને બેસી ગયો હતો. એકવાર હાકલા પડકારા કરી દુર કર્યો ...
2
3
રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર ...
3
4
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
4
5
કોરોનાને કારણે શિક્ષણ વિભાગ પર અસર પડી છે જેના ભાગ રૂપે ધોરણ ૧ થી ૧૧માં માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા પણ રદ કરવામાં આવી છે પરંતુ ધોરણ ૧૨ની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પરીક્ષા માટેની તારીખ પણ જાહેર ...
5
6
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1માં લોકો માટે સુવિધાઓનો વધારો કર્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ દ્વારા ફેઝ-2 ની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ કિનારે ...
6
7
વાત છે અજમેરના મહોમદ રફી તરીકે જાણીતા તુલસીદાસ સોનીની... ૮૦ વર્ષના તુલસીદાસ ૬૦ વર્ષ સુધી અજમેર સહીત અનેક સ્થળોએ સ્ટેજ પર રફીના ગીત ગાઈ લોકોને મનોરંજન પૂરું પાડતા.
7
8
ગુજરાતમાં વધતી જતી આકરી ગરમી અને કુદરતી આપતિ માટે જંગલોના વિનાશ અને જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે, આના કારણે છેલ્લા 50 વર્ષમાં વાવાઝોડા, દુકાળ અને પૂરની ઘટનામાં4 ગણો વધારો થયો છે.છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ...
8
9
તાઉતે અને યાસ ચક્રવાતી વાવાઝોડાને કારણે હવામાનમાં થયેલા ફેરફારની વચ્ચે હવે ચોમાસાએ પણ આગમનની તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ આ સોમવારે કેરલમાં શરૂ થશે. ચોમાસું ગુરુવારે માલદિવ-કોમોરિન ક્ષેત્રના ભાગોમાં, દક્ષિણ-પશ્ચિમ અને ...
9
10
દેશભર સહિત રાજ્યમાં કોરોનાના કહેરના લીધે સરકારે ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ ધોરણ 11માં કેવી રીતે એડમિશન આપવું તે અંગે કોઇ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી નથી. ત્યારે અમદાવાદની 235 સ્કૂલોએ એડમિશનની પ્રક્રિયા શરૂ કરી ...
10
11
અમદાવાદના GMDC ગ્રાઉન્ટમાં 1 હજારના વહીવટી ચાર્જ સાથે ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. વેક્સીન લેવા માટે વહેલી સવારથી ગાડીઓની કતાર લાગી હતી. જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એપોલો હોસ્પિટલના ડ્રાઈવ-થ્રુ વેક્સિનેશન સેન્ટર પર લોકો રૂ.1 હજાર ખર્ચીને ...
11
12
રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS બસ સેવા બંધ કરવામાં આવી છે. અમદાવાદમાં કોરોનાના કેસો હવે ઘટી ગયા છે ત્યારે AMTS BRTS બસ સેવા ફરી શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં ...
12
13
કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થાય તેવી દહેશત નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે, પરંતુ બીજી લહેરમાં પણ ઘણાં બાળકો સંક્રમિત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલમાં 150 ...
13
14
ગુજરાતમાં ગત 17મી મેના રોજ તાઉ-તે વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. વાવાઝોડાને કારણે રાજ્યમાં ખેતી અને વીજ પુરવઠાને ભારે નુકસાન થયું છે. બીજી તરફ અનેક વૃક્ષો પણ ધરાશાહી થયાં છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ પરિસ્થિતિ 10 દિવસ પછી પણ રાબેતા મુજબ ...
14
15
કોરોના વાયરસ કોવિડ – ૧૯ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના તમામ લોકો માટે નિઃશૂલ્ક કોવિડ રસી અભિયાન અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જાહેર હોસ્પિટલ અથવા સરકાર દ્વારા આયોજિત અન્ય કોઈ પણ રસીકરણ કેમ્પ જેવા સરકારી રસીકરણ ...
15
16
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી ઓછા કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ ...
16
17
ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે આજે હેસ્ટર ...
17
18
સુરતના સચીન જીઆઇડીસી વિસ્તારની અંદર સાયકલ ચાલક રોંગ સાઈડમાં આવતા ટ્રાફિકના કર્મચારીએ પાંડેસરામાં રહેતા રાજબહાદુર યાદવને મેમો પકડાવી દીધો હતો. સાયકલ ચાલકને મેમો આપી દેતા શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. અત્યાર સુધીમાં રોંગ સાઈડ મોટરસાયકલ કે ...
18
19
સિંગલપોર પોલીસ સ્ટેશનના પીઆઇ એ.પી.સલિયિયાનો વિદાય સમારંભ ફાર્મ હાઉસમાં ઉજવાયો 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગી જતો હોવા છતાં નિયમો નેવે મુકાયા
19