0
Cyclone Tauktae Updates- સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ
રવિવાર,મે 16, 2021
0
1
અરબી સમુદ્રમાં સર્જાયેલ હવાના હળવા દબાણને પગલે સંભવિત તૌક્તે વાવાઝોડું ગુજરાતથી 541 કિલોમીટર દૂર સમુદ્રમાં આ વાવાઝોડું છે અને તે સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈથી વાવાઝોડાનું અંતર હાલ 323 કિલોમીટર છે અને પ્રતિ કલાકે અંદાજે 13 કિલોમીટર જેટલી ...
1
2
ચક્રવાત શુ છે - ઓછા વાયુમંડળીય દબાણના ચારે બાજુ ગરમ હવાની ઝડપી આંધી (તોફાન/વાવાઝોડુ) ને ચક્રવાત કહે છે. દક્ષિણી ગોળાર્ધમાં આ ગરમ હવાને ચક્રવાતના નામથી ઓળખવામાં આવે છે અને આ ઘડિયાળની સોય સાથે ચાલે છે. ઉત્તરી ગોળર્ધમાં આ ગરમ હવાને રિકેન કે ટાઈફૂન કહે ...
2
3
ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ ...
3
4
બે વર્ષના બાળક બિટ્ટૂને તેમના માતા-પિતા તાવ આવ્યા પછી રિમ્સમાં દાખલ કરાવ્યો. તે પૉઝિટિવ મળ્યો અને ડાક્ટરોની કોશિશ છતાંય જીવનનો જંગ હારી ગયો. પણ તેનાથી પણ વધુ દુખની વાત આ છે કે
મોતથી પહેલા તે સંબંધોની જંગ હારી ગયો હતો. પત્થર દિલ મા-પિતા આ ...
4
5
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સાંસદ રાજીવ સાતવનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. 23 દિવસથી રાજીવ સાતવ વેંટિલેટર પર હતા. પૂણેના જહાંગીર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અંગત ગણાતા રાજીવ ...
5
6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
6
7
કોરોના કારણે સતત ઉડાનો રદ થવી અને મુસાફરોના ટ્રાફિકમાં ઘટાડાના કારણે સુરત એરપોર્ટ દેશના ટોપ 50 વ્યસ્ત એરપોર્ટોની યાદીમાં 33મા થી 34મા સ્થાન પર સરકી ગયું છે. હવે 33મા સ્થાને મદુરૈ એરપોર્ટ આવી ગયું છે. પહેલાં તે 36મા સ્થાને હતું. સુરત ભલે એક જ સ્થાન ...
7
8
દિલ્હી સ્થિતિ વિવિધ સમાજ સેવી અને ધાર્મિક સંસ્થાઓ જેમાં સેવા ભારતી, ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્શ, ઈશા ફાઉન્ડેશન, આર્ટ ઓફ લીવીંગ, સેવા ભારતી વગેરે સંસ્થાઓના બનેલા સંયુક્ત મંચ “કોવીડ રિસ્પોન્સ ટીમ” અંતર્ગત ૧૧ મેથી શરુ થયેલ “ પોઝીટીવીટી ...
8
9
. હવામાન વિભાગે ચક્રવાતી વાવાઝોડુ ટાઉતે (Cyclone Tauktae)ના 17 થી 18 મે ના રોજ ગુજરાત(Gujarat)માં તબાહી મચાવવાની શક્યતા બતાવી. પશ્ચિમી તટની તરફથી તેના આવવાની શકયતા છે. સાથે જ ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના સમુદ્ર તટ પર એલરટ રજુ કરી દેવામાં ...
9
10
પૂર્વ મધ્યસ્થ અને આસપાસના દક્ષિણ પૂર્વીય અરબ સાગર પરથી ઉત્તર-ઉત્તર-પશ્ચિમી દિશા તરફ ખસી રહેલું ચક્રાવાતી વાવાઝોડુ “તૌક્તે” (જેનો ઉચ્ચાર તૌ’તે છે) છેલ્લા 6 કલાકથી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને આજે 15 મે 2021ના રોજ ભારતીય સમય અનુસાર ...
10
11
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 9,061 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,076 લોકો સાજા ...
11
12
એક તરફ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે, તો બીજી તરફ અત્યારે ગુજરાત માથે તૌકતે વાવાઝોડાનું સંકટ તોળઆઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 18 મેના દિવસે તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે અથડાશે. આ સિવાય આ વાવાઝોડાના પગલે ...
12
13
કોરોનાકાળમાં લોકોને મહામારીના લીધે મોતનો ડર સતાવી રહ્યો છે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું નહી હોય કે મોત કોઇપણ રૂપમાં આવી શકે છે. સૌરાષ્ટ્રથી સુરત પરત ફરી રહેલા યુવકોની સાથે પણ આવું જ કંઇક થયું. તે કોરોનાના દર્દીઓની સેવા કરીને સુરત પરત ફરી રહ્યા ...
13
14
બનાસકાંઠા જિલ્લાની કોરોના સંક્રમણ સ્થિતિ ના આકલન અને સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાલનપુર કલેકટર કચેરી ખાતે યોજાયેલ સમીક્ષા બેઠક બાદ બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ હોસ્પીટલની મુલાકાત લઇ સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતાં.
14
15
આ વર્ષે પહેલીવાર ચક્રવાત તૂફાન તૌકતે લઇને ભયનો માહોલ છે. કેરલમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જ્યાં 175 કિલોમીટર પ્રતિ કલકાની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે.
15
16
શહેરના નરોડા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. કોમ્પ્લેક્સમાં કોરોનાની વેદાંત મલ્ટીસ્પેશિયલ્ટી હોસ્પિટલ પણ આવેલી છે જેના પગલે ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે ...
16
17
રાજ્યમાં કોરોનાની ખતરનાક લહેર કહેર મચાવી રહી છે. રાજ્યમાં સાડા છ લાખથી વધારે કેસ થયા છે જેમાં પાંચ લાખથી વધારે દર્દીઓ સાજા થયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થૂંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા ...
17
18
કોરોનાને કારણે ધોરણ 10ના રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને તેમને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 10માં રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભર્યા હતા. જેમને માસ પ્રમોશન આપવામાં નથી આવ્યું. જેથી રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ...
18
19
રાજ્ય સરકારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે 10મા ધોરણનું પરિણામ કેવી રીતે તૈયાર કરવું અને કયા માપદંડોને આધારે પ્રમોશન આપવું તેમજ ડિપ્લોમા સહિતના આગળા પ્રવેશ માટે કયા નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દે ...
19