0
ગુજરાતમાં ત્રણ નવી રો-રો ફેરી સર્વિસ શરુ થશે, કચ્છના બે કયા સ્થળોની પસંદગી થઈ
સોમવાર,જુલાઈ 8, 2019
0
1
દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતુર બની બે કાંઠે વહી રહી હતી. જેના કારણે વલસાડના કપરાડા તાલુકામાં પડેલા 4 ઈંચ વરસાદને કારણે તુલસી નદી પરનો કોઝ-વે ધોવાઇ ગયો હતો. તુલસી નદીના પાણી ઓસરતા કોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ...
1
2
દગાખોર અને બિનભરોસાપાત્રનું લેબલ ધરાવતો અલ્પેશ ઠાકોર ભાજપ માટેય હવે બોજારૂપ બની ગયો છે. એને ભાજપ સરકારમાં મંત્રીપદ મળવાની આશા હવે ધુંધળી બની ગઇ છે. શુક્રવારે અલ્પેશે ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું તે પછી જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાની જેમ ભાજપમાં ...
2
3
અમદાવાદના કાંકરિયાની ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં કબડ્ડીની મેચમાં દોડધામ મચી ગઇ હતી, અહી ઇન્ટરકોલેજ કબડ્ડી ટુર્નામેન્ટમાં કોઇ કારણસર બોલાચાલી થઇ હતી અને પછી બે ટીમો વચ્ચે મારીમારી થઇ હતી, ખેલાડીઓએ એકબીજા પર ખુરશી ઓ ફેંકી હતી, જેને લઇને આયોજકો અને ...
3
4
વલસાડ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગે આખા જિલ્લાને ઘમરોળી નાંખ્યો છે, ઉમરગામ, વલસાડ, વાપી પારડી, કપરાડા ભારે વરસાદને કારણે જળબંબાકાર થઇ ગયા હતા, હાઇવે પર પાણી ભરાવાને કારણે રવિવારે સવારથી બપોરે સુધી લાંબો જામ લાગ્યો હતો. રેલવે ટ્રેક પર પાણી ...
4
5
ઉત્તર પ્રદેશના આગરામાં સોમવારે સવારે લખનૌથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ યમુના-એક્સપ્રેસ વે પર ઝરણા નાળામાં પડવાથી 29 લોકોના મોત થઈ ગયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા રાહત અને બચાવ કાર્યના અધિકારીઓને આદેશ આપ્યો છે. વરિષ્ઠ ...
5
6
ત્યારે હવામાન વિભાગે પણ વલસાડ, વાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
6
7
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા ‘‘નલ સે જલ’’ સંકલ્પ સાકાર કરી સૌને ઘરે-ઘરે શુદ્ધ પીવાલાયક પાણી પહોંચાડવાની નેમ વ્યકત કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘર-ઘર જલના સપનાને પૂર્ણ કરવામાં ગુજરાત અન્ય વિકાસકાર્યોની ...
7
8
અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7 આરોપીઓને સીબીઆઈ કોર્ટે દોષિત જાહેર કર્યા. 11 જુલાઈએ સજા સાંભળવવામાં આવશે. અમિત જેઠવા હત્યા કેસમાં શૈલેષપંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, બહાદુરસિંહ વાઢેર (પોલીસ ...
8
9
અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડના કેસમાં આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપતાં 6 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર વિનોદ ડગરી સહિતના 6 લોકોને દોષિત કોર્ટે માન્યા છે. અગાઉ 28 જુલાઈએ ઓઢવના લઠ્ઠાકાંડનો ચુકાદો આવવાનો હતો પરંતુ રથયાત્રાના કારણે ...
9
10
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ બજેટમાં જાહેર થયેલો પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો યોગ્ય ઠેરવતા તેને રાષ્ટ્ર વિકાસ માટે જરૂરી હતો. રૂપાલાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો જરૂરી છે. રૂપાલાએ વડોદરામાં ભાજપના ...
10
11
રાજયનાં ૧૨૯ તાલુકાઓમાં છેલ્લાં ચોવીસ કલાકમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરત, નવસારી અને પંચમહાલ જિલ્લામાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ...
11
12
: અંકલેશ્વરમાં આવેલી જીઆઇડીસીની એક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. જો કે, આગ લાગવાની જાણકારી મળતા 10 ફાયર ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જો કે, આ ઘટનામાં કોઇ જાન હાની સર્જાઇ હોવાનું સામે આવ્યું નથી. ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વધુ ...
12
13
રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપના બંને ઉમેદવાર એસ. જયશંકર અને જુગલજી ઠાકોરની જીત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યસભાની ચૂંટણી માટે આજે વિધાનસભામાં ચૂંટણી યોજાઈ હતી
13
14
દેશમાં વધી રહેલી મોબ લિંચિંગના વિરોધમાં એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.હઝરત ખ્વાજા દાના દરગાહ થી કલેકટર કચેરી,અઠવા લાઈન્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા માત્ર મક્કાઈ પૂલ સુધીની જ પરવાનગી આપવામાં આવી હતી. તેમ ...
14
15
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આજે રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ ભાજપના નેતાઓ સાથે સતત સંપર્ક વધારીને મત ગણતરી પહેલા જ વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. અલ્પેશ ઠાકોરના આ વલણથી અકળાઈ ઉઠેલા કોંગ્રેસના ...
15
16
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. હવે બન્ને નેતાઓ ભાજપમાં જોડાશે. રાજ્યસભાની બે બેઠકોની પેટાચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે અત્યાર સુધીમાં ભાજપના કુલ 78 ધારાસભ્યોએ મતદાન ...
16
17
વુમન એમ્પાવરમેન્ટ માટે કામ કરતી સંસ્થા ફીક્કી ફ્લો દ્વારા તાજેતરમાં અધ્યક્ષ બબીતા જૈનની આગેવાનીમાં પ્રખ્યાત જ્યોતિષી, પામલિસ્ટ, અંકશાસ્ત્રી અને વાસ્તુ સલાહકાર ડૉ જય મદાનને તેના સભ્યો અને મહેમાનો માટે
17
18
તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપી બનાવાયેલા પાલિકાના કાર્યપાલક ઇજનેર પરાગ મુન્શીને કોર્ટે 10 કલાકના જામીન આપ્યા હતાં. જામીન અરજી ઉપર ત્રણ-ચાર વખત સુનાવણી બાદ ગુરુવારે કોર્ટે નિર્ણય આપ્યો હતો. આગામી 9મી જુલાઈએ ઇજનેર પરાગ મુન્શીની પુત્રીના લગ્ન હોઈ તેમાં ...
18
19
ગુજરાતના ખેડૂતો અને લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે. ડેમના ઉપરવાસમાંથી 22,509 ક્યુસેક પાણીની આવક થઈ રહી હોવાથી હાલ ડેમની
19