0

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

શનિવાર,મે 18, 2024
0
1
આજે સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ મદરેસાઓમાં સરવે હાથ ધરવામાં આવ્યો છે. વડોદરા શહેર અને ગીર સોમનાથ જિલ્લામાં 40 જેટલી સ્કૂલોમાં કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદના દરિયાપુરમાં એક સ્કૂલના આચાર્ય સરવે કરવા જતા ટોળાએ તેમના પર હુમલો કર્યો છે
1
2
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાણે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો રોષે ભરાયા હતાં. ક્ષત્રિયોની સંકલન સમિતીએ ચૂંટણી પૂર્ણ થતાં જ જાહેરાત કરી હતી કે, આંદોલનને વિરામ આપીએ છીએ પણ આંદોલન પુરૂ ...
2
3
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે,
3
4
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવી હતી. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે બોર્ડ દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં ધોરણ 10 અને 12ની ...
4
4
5
મોરબીમાં એક દુઃખદ છતાં સમાજ માટે રાહ ચીંધનારી ઘટના બની છે. ધોરણ 10માં અભ્યાસમાં તેજસ્વી એવી હિર ઘેટીયા નામની દીકરીને બ્રેઈન સ્ટોક આવ્યા બાદ મગજનું ઓપરેશન કરાયું હતું
5
6
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા હજી અનુભવાઈ રહ્યાં છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકમાં પણ ધરતીકંપની અસર જોવા મળી છે. એક અઠવાડિયા પહેલાં તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાદ માળીયા હાટીના તાલુકાના જલંધર ગામે ભૂકંપ આંચકો અનુભવાયો હતો
6
7
ગુજરાતમાં રખડતા ઢોરનો મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. રાજ્યમાં નાના ગામડાથી મોટા શહેરો સુધી રખડતા ઢોરને કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને જીવ પણ ગુમાવ્યો હોય તેવી ઘટનાઓ બની છે. શહેરો અને ગામડાઓમાં રખડતા આખલાઓનો આતંક પણ એટલો જ ખતરનાક સાબિત થઈ ...
7
8
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયે રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને જબરદસ્ત ક્ષત્રિય આંદોલન થયું હતું. રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે શરૂ થયેલા આંદોલનમાં ...
8
8
9
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ત્રણ મહિના બાદ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવામાં આવી નથી. હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માણવા માટે અનેક લોકો તત્પર હોય છે
9
10
શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં છે. પોલીસનું સઘન પેટ્રોલિંગ હોવા છતાં ચોરી કરનારા બેફામ બનીને ચોરીના ગુનાને અંજામ આપી રહ્યાં છે. ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ઘરમાં પુત્ર તેની પત્ની અને સંતાન સાથે બાલી
10
11
શહેરમાં ખાઉગલી પાસે આવેલા પાઉંભાજીની દુકાનમાં વહેલી સવારે એક કાર ધડાકાભેર દુકાનમાં ધુસી ગઈ હતી. દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અમદાવાદ રહેતો પરિવાર કારમાં ફરવા નીકળ્યો હતો
11
12
ગત રોજ પોઈચા ખાતે નર્મદા નદીમાં આઠ લોકો ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. જેમાંથી એકનો બચાવ થયો હતો. હજી સુધી નદીમાંથી તમામ લોકોની બોડી બહાર કાઢવામાં સફળતા નથી મળી
12
13
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ દેશની જાણિતી સહકારી સંસ્થામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ મેન્ડેડની સામે ફોર્મ ભર્યું હતું.
13
14
સુરતના ડુમસ રોડ પર 13 મેના રોજ એક નવીનક્કોર મર્સિડીઝ કારનો અકસ્માત થયો હતો. મહિલાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ હતી. કારના અકસ્માતના પગલે મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી.
14
15
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વર્ષે પહેલા જ દિવસ યમુનોત્રીમાં ભારે ભીડના કારણે અવ્યવસ્થાના સમાચાર આવી રહ્યા છે
15
16
જીયાણા ગામે અજાણ્યા શખસે રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગાવી નાખી હતી. મનોકામના પૂરી ન થતાં એક શખ્સ મંદિરો સળગાવી નાખ્યાં અને મૂર્તિઓમાં ભારે તોડફોડ મચાવી હતી.આ ઘટનાને પગલે ધાર્મિક લાગણી દુભાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
16
17
ઉનાળાની સિઝનમાં આગ લાગવાના અનેક બનાવો પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે અમદાવાદ શહેરના પ્રહલાદનગર વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેની એક ઈમારતમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે.
17
18
ગુજરાતમાં અનેક વખત નદી કે કેનાલમાં ડૂબી જવાના બનાવો બનતાં હોય છે. ત્યારે પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ન્હાવા ગયા હતાં અને નદીમાં ગરકાવ થઈ ગયા
18
19
હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં હજુ પણ આગામી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ 48 કલાકમાં રાજ્યમાં આકાશમાં વાદળ ઓછા થતાં તાપમાનનો પારો ઊંચકાશે
19