Religion 37

મંગળવાર, 10 માર્ચ 2026
0

Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? જાણો શિવલિંગ પર જળાભિષેક કરવાની સૌથી સહેલી અને યોગ્ય રીત

ગુરુવાર,જુલાઈ 10, 2025
0
1
Happy Sawan Somwar 2025 Wishes: શ્રાવણના શુભ મહિનાની શરૂઆત પર,આ મહિનાની આપ સૌને શુભકામનાઓ.આ ખાસ અવસર પર તમે મેસેજ મોકલીને શુભેચ્છા પાઠવી શકો છો.
1
2
એક સમયે, એક સંત એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. એક ઘરમાં, એક માતા તેના પુત્રને બૂમ પાડી રહી હતી, "રામ! તું ક્યાં સુધી સૂતો રહીશ? ઉઠ!" તે સ્ત્રીના શબ્દોથી સંત તરત જ ચોંકી ગયા. ભૂતકાળ અને ભવિષ્ય વિશે વિચારવામાં ડૂબેલું તેમનું મન જાગી ગયું. તે જ ક્ષણે ...
2
3
Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
3
4

Guru Purnima 2025- ગુરુ-શિષ્ય

બુધવાર,જુલાઈ 9, 2025
ગુરુ સાથે થોડા દિવસો વિતાવ્યા પછી, એક દિવસ એક નવા દીક્ષિત શિષ્યએ પૂછ્યું- ગુરુદેવ, હું પણ ઈચ્છું છું કે મારા પણ તમારા જેવા ઘણા શિષ્યો હોય અને બધા મને તમારા જેવો જ આદર અને સન્માન આપે.
4
4
5
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
5
6
દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .
6
7
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
7
8
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય ...
8
8
9
કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને વિશ્વાસ . તે સિવાય ભગવાન અને પોતાના પર વિશ્વાસ. પણ ઘણી વાર નક્ષત્ર કે દોષના કારણે મેહનતનો પૂર્ણ ફળ મળતું નથી. તેથી આજે તમને એક સરળ ઉપાય જણાવીશું જેનાથી તમે સંકટ મોચનને રીઝવી ધાર્યા કાર્ય કરી શકશો.
9
10
એક શિષ્ય પોતાના ગુરુ પાસેથી એક અઠવાડિયાની રજા લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. તે સમયે, તેને પગપાળા ગામ જવું પડ્યું. જતી વખતે, તેને રસ્તામાં એક કૂવો દેખાયો. શિષ્ય તરસ્યો હતો, તેથી તેણે કૂવામાંથી પાણી લીધું અને તેનું ગળું ભીનું કર્યું. શિષ્યને અદ્ભુત ...
10
11
Guru Purnima 2025 Tithi: ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે છે અને આ વર્ષે ગુરુ પૂર્ણિમા 10 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા પર, પોત પોતાના ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા ...
11
12
ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક ખાસ તહેવાર છે, જે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા અને આદર કરવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, જેમણે વેદોનું સંકલન ...
12
13
જય પાર્વતી માતા જય પાર્વતી માતા બ્રહ્મ સનાતન દેવી શુભ ફલ કદા દાતા। જય પાર્વતી માતા જય પાર્વતી માતા।
13
14

શ્રી આશાપુરા માતાની આરતી

મંગળવાર,જુલાઈ 8, 2025
આશાપુરા ચાલીસા-બાવની શ્રી આશાપુરા માતી આરતી જય આશાપુરા મા ! મા જય આશાપુરા મા ! મંગળે મંગળે માતા ! ગુણીજન ગુણ ગાતાં....
14
15
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
15
16
જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે.
16
17
જયા પાર્વતી વ્રતને ગૌરી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે
17
18
આ વ્રત કોઈપણ મંગળવારથી કરી શકાય છે. વ્રતના દિવસે સવારે વહેલા ઊઠી, નાહી-ધોઈ બાજોઠ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો
18
19

ગૌરી વ્રતની આરતી

સોમવાર,જુલાઈ 7, 2025
ઉતારો આરતી રે ગોરમાં ધરે આવ્યાં શંકર સહિત માંડી ગોરમાં ધરે આવ્યાં હરખને હુલામણે ગોરમાં ધરે આવ્યાં ઝીણા ઝીણા ચોખલીયે ને મોતીડે રે વધાવ્યાં રે.
19