0
શુ આપ જાણો છો કે પૂર્વજોના મોક્ષ માટે ઈલાહબાદ કેમ પ્રસિદ્ધ છે?
બુધવાર,સપ્ટેમ્બર 6, 2017
0
1
હિન્દુ ધર્મમાં ઋષિયો દ્વારા વર્ષના એક પક્ષને પિતૃપક્ષનુ નામ આપવામાં આવ્યુ છે. દર વર્ષે ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી અશ્વિન અશ્વિન માસની અમાસ સુધી 16 દિવસ શ્રાદ્ધ કરવામાં આવે છે. આજથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યુ છે. આવામાં જો કેટલાક ખાસ ઉપાય પૂર્ણ ...
1
2
વૈદિક કે પૌરાણિક રીતિથી કરો પણ શ્રાદ્ધ કરવું જરૂરી છે. કારણકે તમારા પૂર્વજ તનારાથી જ મુક્તિની આશા લગાવી બેસ્યા છે. એમને જીવતો તો હોઈ શકે કે તમે નિરાશ કર્યું હોય, તો મૃત્યુ પછી તો એમની સેવા કરી જ શકાય છે.
2
3
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2017
હિન્દૂ ધર્મમાં માન્યતા છે કે શરીર નાશ પામ્યા પચેહે પણ આત્મા અજર-અમર રહે છે. તે પોતાના કાર્યોના ભોગ ભોગવવા માટે નાની યોનિયોમાં વિચરણ કરે છે. શાસ્ત્રોમાં મૃત્યુ પછી મનુષ્યની અવસ્થા ભેદથી તેના કલ્યાણ માટે સમય સમય પર તેના કૃત્યોનુ નિરુપણ થયુ છે.
3
4
મંગળવાર,સપ્ટેમ્બર 5, 2017
શ્રાદ્ધ દરમિયાન તર્પણમાં દૂધ, તલ, કુશા, પુષ્પ, ગંધ મિશ્રિત જળથી પિતરોને તૃપ્ત કરવામાં આવે છે. બ્રાહ્મણોને ભોજન અને પિંડ દાનથી, પિતરોને ભોજન આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ વસ્ત્રદાનથી પિતરો સુધી વસ્ત્ર પહોંચાડવામાં આવે છે. શ્રાદ્ધનુ ફળ, દક્ષિણા આપવાથી ...
4
5
આમ તો એક સામાન્ય માન્યતા છે કે જે પણ તિથિને કોઈ મહિલા કે પુરૂષનો નિધન થયું હોય એને એ જ તિથિને સંબંધિત માણસનો શ્રાદ્ધ કરાય છે, પણ તમારી જાણકારી માટે અમે કેટલીક વાતો જણાવી રહ્યા છે.
5
6
ભાદરવી પૂનમ સાથે જ મંગળવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિંદુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના ૧6 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતા હોય છે તેમજ જમીન-મકાનના સોદા ઉપર પણ સામાન્ય ...
6
7
શ્રાદ્ધ કર્મ વિધિ- હિન્દુ ધર્મમાં પિતરોની આત્મિક શાંતિ માટે શ્રાદ્ધ કરવાનો રિવાજ છે. જ્યારે આ શ્રાદ્ધ કર્મ વિધિપૂર્વક કરાય છે ત્યારે પિતૃની આત્મા શાંત થાય છે. શ્રાદ્ધ કર્મ વિધિમાં કાગડાને ભોજન પિરસાય છે.
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 27, 2016
શુક્રવાર 30 સપ્ટેમ્બર 2016ના રોજ પિતૃમોક્ષ અમાવસ્યા છે. આ તિથિ પર પિતરો માટે તર્પણ કરવ સાથે જ અહી બતાવવામાં આવી રહેલ ઉપાય પણ કરશો તો તમારી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિ વધશે અને વાતાવરણ સકારાત્મક બનશે. જાણો શુક્રવારે કયા ક્યા ...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 23, 2016
આપણા ઘર્મ ગ્રંથોમાં પિતૃદોષને જીવનમાં અનેક મુશ્ક્લીઓનું કારણ માનવામાં આવે છે. જેને કારણે કોઈપણ વ્યક્તિનું જીવન બદતર બની શકે છે. આ પિતૃદોષ ઊંડા માનસિક, શારીરિક અને આર્થિક દુ:ખોનુ કારણ પણ બની શકે છે. શ્રાદ્ધ પક્ષમાં જો પિતૃદોષ શાંતિ માટે ઉપાય કરવામાં ...
9
10
ગુરુવાર,સપ્ટેમ્બર 22, 2016
હિંદૂ ધર્મમાં શ્રાદ્ધ પક્ષને પૂર્વજ ઋણથી મુક્તિનો સમય ગણાયું છે. વધારેપણુ જાણકારોનો માનવું છે કે પૂર્વજોના ઋણના કારણ , જીવનમાં ઘણા રીતની મુશ્કેલીઓના સામનો કરવું પડી શકે છે. પણ જો અને આ જ ખબર નહી પડે કે જે કઈ થઈ રહ્યું છે એમના પાછળ શું કારણ છે આથી ...
10
11
બુધવાર,સપ્ટેમ્બર 21, 2016
જ્યોતિષશાસ્ત્રમાં બતાવ્યુ છે એક જો કુંડલીમાં કાલશર્પ યોગ કે પિતૃદોષ બની રહ્યો છે તો તેનુ એક કારણ પિતરોની નારાજગી હોઈ શકે છે. પિતરોના નારાજ થવાથી જીવનમાં અચાનક ઉન્નતિ રોકાય જાય છે.
તમારુ બનતુ કામ પણ વારંવાર અટકી જાય છે. કોઈપણ કામમાં સહેલાઈથી ...
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2016
શ્રાદ્ધપક્ષમાં 16 દિવસ જ દિવસ અપાતી ધૂપથી પિતૃ તૃપ્ત થઈને મુક્ત થઈ જાય છે અને પિતૃ દોષનો સમાધાન થઈને પિતૃયજ્ઞ પણ પૂર્ણ હોય છે. આથી અમે ઘરમાં ધૂપ જરૂર અર્પિત કરવી જોઈએ.
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 20, 2016
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કરી પિંડદાન અને તર્પણ કરવાથી પૂર્વજોની સોળ પેઢીઓની આત્માને શાંતિ અને મુક્તિ મળી જાય છે. પ્રયાગને પિતરોની મુક્તિ માટે પ્રથમ અને મુખ્ય દ્વાર એવુ માનવામાં આવે છે. અહી પિંડદાનનુ વિશેષ મહત્વ છે. પ્રયાગના સંગમ પર હજારો ...
13
14
સોમવાર,સપ્ટેમ્બર 19, 2016
સિદ્ધપુર ગુજરાતનું એક એવું શહેર છે જેમાં ટોકનમાં તેની યાત્રા પુરી થઈ જાય છે. શહેરમાં રૂ. એકમાં જન્મ થાય છે, તો રૂ.5માં શહેરથી દૂર આવેલા સ્વયંભૂ શિવાલયના દર્શન થાય છે. તો રૂ. એકમાં ડાયાબિટીસથી લઇને કેન્સર સુધીની સારવાર મળે છે. તો રૂ.1થી લઇને યથાશક્તિ ...
14
15
સોમવાર,સપ્ટેમ્બર 19, 2016
શ્રાદ્ધનો મહત્વ જાણો- શ્રાદ્ધમાં વડીલો અને પૂર્વજોને યાદ કરો અને એમની કુરબાનીને યાદ કરવાના આ 15 દિવસ હોય છે.
15
16
સોમવાર,સપ્ટેમ્બર 19, 2016
શ્રદ્ધાથી જે પૂર્વજો માટે કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહે છે. તમારો એક મહિનો વીતે છે તો પિતૃલોકનો એક દિવસ હોય છે. વર્ષમાં એકવાર જ શ્રાદ્ધ કરવાથી કુળ ખાનદાનના પિતરોની તૃપ્તિ થઈ જાય છે.
જે શ્રાદ્ધ કરે છે તે પોતે પણ સુખી સંપન્ન થાય છે અને તેમના ...
16
17
શનિવાર,સપ્ટેમ્બર 17, 2016
મહર્ષિ સુમન્તુએ શ્રાદ્ધથી થનાર લાભ વિશે જણાવ્યું છે કે સંસારમાં શ્રાધ્ધથી વધીને કોઇ બીજો મોટો કલ્યાણકારી માર્ગ નથી. તેથી બુધ્ધિમાન મનુષ્યએ પ્રયત્નપૂર્વક શ્રાધ્ધ કરવું જોઈએ. શ્રાધ્ધની આવશ્યકતા અને લાભ વિશે ઘણાં બધાં ઋષિ મુનિઓના પ્રવચન ગ્રંથોમાં...
17
18
શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2016
શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે મહાલક્ષમીના આઠ સ્વરૂપ છે . લક્ષ્મીજીના આ સ્વરૂપ જીવનની આધારશિલા છે. આ આઠ સ્વરૂપમાં લક્ષ્મીજીના જીવનના આઠ જુદા-જુદા વર્ગોથી સંકળાયેલી છે. આ આઠ લક્ષ્મીની સાધના
18
19
શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2016
શાસ્ત્રો મુજબ પિતૃઋણના દેવઋણથી પણ વધુ મહત્વ છે. કહેવાય છેકે આ દિવસો પિતર પૃથ્વી પર વિચરણ કરે છે. જે વ્યક્તિ તેમનુ તર્પણ દાનપુણ્ય કરીને તેમની ભાવનાઓને તુપ્ત રાખે છે તેમનાથી તેઓ પ્રસન્ન થઈને જાય છે. તે કુળમાં ખુશીયો કાયમ રહે છે.
19