0
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
સોમવાર,જુલાઈ 28, 2025
0
1
શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે.
1
2
Sawan Shaniwar Na Upay: શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. શનિવાર શનિ ભગવાન સાથે સંબંધિત છે, પરંતુ શ્રાવણ મહિનો શિવ પૂજા માટે ખાસ છે. ભગવાન શનિ ભગવાન શિવને પોતાના દેવતા માને છે. આવી સ્થિતિમાં, જો તમે શ્રાવણના શનિવારે ...
2
3
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી જીવંતિકા વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. આ વ્રત બાળકોના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે. આ વ્રત કરનારને પાઠવો તમારી શુભકામનાઓ
3
4
Sawan somvar wishes 2025 : 28 જુલાઈએ શ્રાવણનો પહેલો સોમવાર છે. આવામાં શિવ ભક્તો સવારથી જ મંદિરોમાં ભોલેનાથની પૂજા અર્ચના અને દર્શન કરવા માટે લાઈનમાં લાગેલા છે. બધા તરફથી બોલ બમની ગૂંજ સંભળાશે બધા શિવ ભક્તો સવારથી મંદિરોમાં લાઈનમાં લાગી જશે
4
5
શ્રાવણ માસ 25 જુલાઈથી શરૂ થયુ છે તેથી આજથી દિવાસો પણ લાગી ગયુ છે
5
6
Sawan Somwar 2025: શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 થી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી રહેશે આ વખતે 2025 માં શ્રાવણ મહિનાના ફક્ત 4 સોમવાર આવી રહ્યા છે. આનો અર્થ એ છે કે તમને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો સુવર્ણ અવસર ફક્ત ચાર વાર મળશે.
6
7
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
7
8
Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
8
9
Evrat jivrat vrat 2025 એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. વ્રતથી અખંડ સૌભાગ્યની સાથે સંતાન ...
9
10
રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે
10
11
Dasha Mata Vrat 2025 : ગુજરાતમાં અષાઢી અમાસથી દસ દિવસ ભક્તો શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી દશામાંનુ વ્રત કરે છે. અષાઢવદ અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે
11
12
હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
12
13
mangala gauri vrat katha મંગળા ગૌરી વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાના વિધાન છે. મંગળાગૌરી વ્રત શ્રાવણ મહીના મંગળવારે રાખવામાં આવે છે
13
14
Shravan Ma Shu Karvu Joiye : શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજાનો મહિનો છે. આ પવિત્ર મહિનામાં, તમારી દિનચર્યા શુદ્ધ અને સાત્વિક હોવી જોઈએ. અહીં જાણો શ્રાવણમાં શું કરવું જોઈએ અને શ્રાવણ મહિનાના નિયમો શું છે. શ્રાવણમાં શું ન કરવું જોઈએ તે પણ નોંધ લો.
14
15
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવભક્તો આ પવિત્ર મહિનામાં મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ છે શિવ મુઠ્ઠી ચઢાવવાની વિધિ. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને ...
15
16
શ્રાવણનો મહિના ભગવાન શિવની ભક્તિ અને આરાઘના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન લાખો ભક્ત શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અર્પિત કરી મહાદેવને પ્રસન્ન કરે છે
16
17
Shravan maas 2025 start date: આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહ્યો છે. આ 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પહેલો શ્રાવણ સોમવાર 28 જુલાઈના રોજ આવશે અને આ વખતે કુલ ચાર શ્રાવણ સોમવાર હશે. ભગવાન શિવની પૂજા અને શ્રાવણ સોમવારે ...
17
18
દશામા વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ સ્થપાય.
18
19
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
19