Shravan Month 6

0

Significance of Shravan - આજથી શ્રાવણ મહિનો શરૂ, જાણો શિવ અને શ્રાવણનું મહત્વ

ગુરુવાર,ઑગસ્ટ 17, 2023
Significance of Shravan
0
1
Shravan Maas 2023 : શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ વખતે 17 ઓગસ્ટને ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો જળ અભિષેક, દૂધ અભિષેક અને રુદ્રાભિષેક કરીને આશીર્વાદ મેળવે છે.
1
2
તમારી રાશિના જાતકો બિલિપત્ર, લાલ ચંદન અને લાલ ફુલથી ભગવાન ભોલેનાથની પૂજા કરે. ગુલાબજળમાં થોડો ગોળ નાખીને શિવજીનો અભિષેક કરો. ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો.
2
3
Rudrabhishek - શિવપુરાણમાં મહાદેવની પૂજા-અર્ચના કરવા માટે કેટલીક તિથિઓને ખૂબ જ વિશેષ માનવામાં આવી છે. તેમાંથી એક શ્રાવ છે. હિંદુ ધર્મમાં શ્રાવણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
3
4
ભગવાન શિવજીનું પૂજન જળ દૂધ દહી ઘી ખાંડ અત્તર ચંદન કેસર ભાંગ અને બધી વસ્તુઓને એક સાથે મિક્સ કરીને કે એક કે કરીને ચઢાવી શકો છો શિવ પુરાણ મુજબ આ વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય છે. શિવ પૂજનમાં શિવજીને પ્રિય આ વસ્તુઓથી અભિષેક ...
4
4
5
Shiv Puran Upay: શિવપુરાણ એ 18 પુરાણોમાંનું એક છે, જેમાં ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક કથાઓ વર્ણવવામાં આવી છે. ભક્તો અને ભક્તિ, શિવલિંગની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથાઓ સાથે શિવપુરાણમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે
5
6
આ સોમવાર શ્રાવણ માસના પહેલા સોમવારથીએ શરૂ કરવામાં આવે છે અને ચાર સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં એટલે કે ત્રણ, પાંચ કે સાત એમ બિલીપત્ર ચઢાવવામાં આવે છે
6
7
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ સાકરિયા સોમવારની વ્રત કથા.. સાકરિયો સોમવાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી કરવામાં આવે છે. .આ વ્રત ઘણું કઠણ છે. સોમવારે સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ મંદિરે જવું .પછી સાકરના ...
7
8
મહિલાઓ શ્રાવણ મહિનામાં લીલી બંગડીઓ - વિવાહિત મહિલાઓ સુખી દામ્પત્ય જીવન અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સાથે સાવન મહિનામાં ભોલેનાથને જળ ચઢાવે છે. આ સિવાય નવવધૂઓ પણ સાવન માં લીલી બંગડીઓ પહેરે છે. ચાલો જાણીએ લીલી બંગડીઓનું મહત્વ.
8
8
9
આ વખતે શ્રાવણ મહિનાનો પ્રથમ ગુરૂવાર તમારુ સૌભાગ્ય બનાવવામાં સક્ષમ છે. શ્રાવણના ગુરૂવારે જ ભોલેનાથે તાડકેશ્વરનુ રૂપ ધારણ કર્યુ હતુ અને - મહિષાસુરનો વધ કર્યો હતો. તેથી ગુરૂવારના દિવસે કેટલાક ઉપાય કરીને શિવ અને બૃહસ્પતિની કૃપા મેળવી શકાય છે.
9
10
Nag Panchami 2023 દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો નાગ દેવતાની પૂજા કરે છે.
10
11
Shravan 2023: શ્રાવણ એ ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. આ મહિનામાં ભગવાન શિવ પ્રસન્ન રહે છે. આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે
11
12
Dashama Vrat 2023 Date- દશામાં વ્રત ૨૦૨૩ -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે મનાવવામાં આવે છે.
12
13
વર્ષ દરમિયાન ફક્ત શ્રાવણ માસ જ એવો છે કે જેમાં અનેક તહેવારોની હારમાળા જોવા મળે છે. રક્ષાબંધનઃ શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધન તહેવાર આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી મોકલે અથવા રાખડી બાંધે. બહેન વર્ષ દરમિયાન ન મળી હોય પણ ...
13
14
ભગવાન શિવ દેવોના પણ દેવ છે. તેમનુ પૂજન દેવતા જ નહી દાનવ પણ કરે છે. તે સાકાર છે તો નિરાકાર પણ છે. સુષ્ટિના આદિ અને અંત તેમનામાં જ સમાયા છે.
14
15
shiv puja at home- માન્યતાઓ મુજબ ભગવાન શંકર કામનાઓની પૂર્તિ કરનારા મહાદેવ શિવ શંકર છે. જે 16 સોમવારના વ્રત ભક્તિ ભાવનાની સાથે કરે છે તેની કામના ક્યારેય અધૂરી નથી રહેતી.
15
16

Shiv Katha - સોમવાર વ્રત કથા

ગુરુવાર,જુલાઈ 13, 2023
shiv katha- અમરપુર નગરમાં એક ધનીક વ્યાપારી રહેતો હતો. ખુબ જ દૂર સુધી તેનો વ્યાપાર ફેલાયેલો હતો. નગરમાં તે વ્યાપારીનું ખુબ જ માન સન્માન હતું. આટલુ બધું હોવા છતાં પણ તે વ્યાપારી મનથી ખુબ જ દુ:ખી હતો. કેમકે તે વ્યાપારીને એક પણ પુત્ર ન હતો. દિવસ રાત ...
16
17
Lord Shiv Puja: દેવાધિદેવ મહાદેવનો પૂજન ભક્ત હમેશા જ પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે. સનાતન ધર્મમાં શિવજીની પૂજાનો એક ખાસ મહત્વ છે. શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તમે ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ દરરોજ ચઢાવો ...
17
18
Divaso 2023- દિવાસો 2023 - દિવાસો 2023 - દિવાસો 2023 તારીખ 17 જુલાઈ થી અધિક માસની શરૂઆત થઈ રહી છે. તેથી દિવાસા વ્રત 17 ઓગસ્ટના દિવસે રહેશે. દિવાળી 2023 - આ વખતે વર્ષ 2023 માં, દિવાળી 12 નવેમ્બર રવિવારે કારતક અમાવસ્યાની તારીખે ઉજવવામાં આવશે.
18
19
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી
19