શનિવાર, 26 એપ્રિલ 2025
0

જીવંતિકા વ્રતકથા - Jivantika Vrat Katha

ગુરુવાર,ઑગસ્ટ 19, 2021
0
1
નારદ મુનીએ બ્રહ્માજીની પૂછ્યુ કે કળયુગમાં મનુષ્ય દ્વારા ભગવાન શિવ શંકરને પ્રસન્ના કરવા અને ઈચ્છા પૂર્તિ માટે શુ શુ કરવુ જોઈએ તો ભોલે શંકર પ્રસન્ન થશે અને મનુષ્યોને કષ્ટોથી મુક્તિ મળશે. આ અંગે શિવ પુરાણમાં રુદ્ર સંહિતાના 14માં અધ્યાયમાં અન્ન, ફૂલ અને ...
1
2
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ.
2
3
શ્રાવણ માસ સ્પેશિયલ: "મહાદેવ આરતી" અને "શિવ તાંડવ સ્ત્રોત્રમ" મ્યુઝિક વીડિયો અને ઓડિયો, કર્યો રિલીઝ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદથી, મિસિસ યુનાઇટે નેશન વિનર નીપા સિંહે તેમના પ્રોડક્શન હાઉસ "નીપા સિંહ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ" દ્વારા શ્રાવણ માસ ...
3
4
ભગવાન શિવને બેલ પત્ર, જળ, દૂધ, ભાંગ ધતૂરો વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આ જ રીતે ભોલેનાથે પર અનાજ ચઢાવવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકરને જુદા જુદા અન્ન અર્પણ કરીને વિવિધ કષ્ટોનુ નિવારણ થાય છે. અન્નને ચઢાવીને ઈચ્છિત ફળની પ્રાપ્તિ ...
4
4
5
મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા
5
6
શ્રાવણમાં ઘરે લઈ આવો આ 8 માંથી કોઈ પણ 1 વસ્તુ, બની જશે બધા બગડેલા કામ ભસ્મ- ભસ્મ(રાખ) ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે. શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવૂં જોઈએ.
6
7
હિંદુ પંચાગમાં શ્રાવણ માસ તરીકે ઓળખાતો શિવનો પવિત્ર મહિનો. શ્રાવણ મહિનામાં શિવની પૂજા અને આરાધના કરવામાં આવે છે. આ ભગવાન શિવને સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી આ મહિનો ખૂબ ખાસ માનવામાં આવે છે.
7
8
શ્રાવણ માસમાં શિવોપાસનામાં રત્નોથી નિર્મિત રત્નેશ્વર વગેરે શિવલિંગની પૂજા કરીને અપાર વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે બિલ્વપત્ર, જળ, અક્ષત અને મુખવાદ્ય એવી સામાન્ય ચીજોથી પણ બમ બમ ભોલે શિવ પ્રસન્ન થાય છે. ભગવાન શિવની કૃપા સહજ પ્રાપ્ત થાય છે. આથી તેમને ...
8
8
9
હિન્દુ ધર્મમાં શ્રાવણના મહિનાનુ ખૂબ વધુ મહત્વ છે. શ્રાવણનો મહિનો શિવનો પ્રિય મહિનો છે. આ વખતે શ્રાવણનો મહિનો 9 ઓગસ્ટથી શરૂ થઈ 7 સપ્ટેમ્બર સુધી રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર સાવન મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે ...
9
10
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુ. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
10
11
લગ્નના મુજબ કયાં જ્યોતિલિંગની કરવી આરાધના જાણો
11
12
Sawan 2021- શ્રાવણનો મહીનો આ 5 રાશિઓ માટે શુભ ભોળાનાથની કૃપાથી બનશે દરેક કામ માન સન્મા અને પદ પ્રતિષ્ઠામં થશે વૃદ્ધિ
12
13
સનાતન પરંપરામાં પૂજાતા બધા દેવી-દેવતાઓમાં ભગવાન શિવ સૌથી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે. જેની સાધના-આરાધના માટે શ્રાવણ મહિના સૌથી ઉત્તમ ગણાય છે. કોરોના સમયમાં આ વખતે શ્રાવણના મહીના (shravan 2021) ની શરૂઆત 25 જુલાઈ 2021થી શરૂ થઈ રહ્યો છે અને 22 ઓગસ્ટ ...
13
14

નદીએ નાહવા જાય રે ગોરમા

બુધવાર,જુલાઈ 21, 2021
નદીએ નાહવા જાય રે ગોરમા
14
15
બાળાઓ કેમ કરે છે જયા-પાર્વતીનું વ્રત? જાણો વ્રતનો ધાર્મિક માન્યતા
15
16
જયા પાર્વતી વ્રત સદ્ગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ કરે છે.વ્રતના માધ્યમથી બાલિકાઓ, સ્ત્રીઓમાં સંસ્કાર આવે છે. ઉત્સવો જીવનમાં પ્રસન્નતા તથા આનંદ વ્યાપે છે.જયા પાર્વતીનું સૌ પ્રથમ વ્રત માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા કર્યું ...
16
17
Mangala Gauri Vrat 2021: શ્રાવણમાં ક્યારેથી શરૂ થઈ રહ્યા મંગળા ગૌરી વ્રત જાણો તારીખ
17
18
જાણો ભોલેનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત હોય છે
18
19
વરસાદની મોસમ ચાલી રહી છે. દેશના દરેક ભાગમાં સતત વરસાદ પડી રહ્યો છે, જોકે આ વરસાદમાં પણ લોકોનું કામ અટક્યું નથી. લોકો કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે. વરસાદની ઋતુમાં ઘણી વાર એવું બને છે કે આપણે વરસાદમાં ભીના થઈ જઈએ અને આપણો ફોન તેનાથી ભીની થઈ જાય. ...
19