ગુરુવાર, 15 જાન્યુઆરી 2026
0

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

ગુરુવાર,ઑગસ્ટ 10, 2017
0
1
આખુ મીઠું( મીઠાના ગાંગડા) લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેનગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ રીતની નેગેટીવિટી પ્રવેશ નહી કરે છે.
1
2
સામુહિક રૂપે રહેનારા પ્રાણીયો સાથે પરિવાર-પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્રનુ નિર્માણ થાય છે. આ બધુ એક જ સૂત્રમાં ત્યારે બંધાય શકે છે જ્યારે પરિવારોમાં તેમના સભ્યોમાં પરસ્પર પ્રેમ હોય. સમવિચાર હોય... એકબીજાની ભાવનાઓનો આદર કરનારા હોય. અનુશાસિત હોય. ...
2
3
રક્ષાબંધના પર્વ માત્ર ભાઈઓ અને બહેનો માટે ખૂબ જ પવિત્ર દિવસ જ નહી પણ આ દિવસે ખાસ ગ્રહ દોષ નિવારણ ઉપાય પણ કરાય છે . માનવું છે કે આ દિવસે કોઈ ખાસ ટોના ટોટકાના ઉપયોગ કરી સરળતાથી ધની બની શકાય છે . આવો જાણે એવા જ સરળ પણ પ્રભાવશાળી ટોટકા :
3
4
આપણા પોતાનુ એક ઘર હોવુ એવુ દરેકનું સપનું હોય છે. માત્ર અનેક કારણોથી આ સ્વપ્ન પુરૂ કરવામાં અવરોધ આવે છે. આપણુ પોતાનુ ઘર જલ્દીથી જલ્દી થાય આ માટે કેટલાક ટોટકા આપ્યા છે. તેનો ઉપયોગ કરવાથી ચમત્કાર પૂર્ણ ફળ મળશે.
4
4
5
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર સાથે સંબંધિત દોષ છે તો તેને દૂધનુ દાન કરવુ જોઈએ. કોઈપણ ગરીબ બાળકને દૂધ પીવા આપો. આ ઉપરાંત કોઈ સુહાગન સ્ત્રીને દૂધથી બનેલી મીઠાઈ આપી શકો છો. કોઈપણ અઠવાડિયાના રવિવારે એક ગ્લાસ દૂધનો તાંત્રિક ઉપાય કરશો તો તમે પૈસાનુ ...
5
6
જ્યોતિષમાં કાળા તલનો ખોબ વધારે મહ્ત્વ જણાવ્યું છે. તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો જ્યોતિષ મુજબ કાળા તલના આ 5 ઉપાય, જેનાથી ગરીબી દૂર થઈ શકે છે અને ભાગ્યનો સાથ મળી શકે છે....
6
7
- તમારા પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કુમકુમના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ઓમ સ્વસ્તિક એક ઓંકાર ખંડા વગેરે બનાવો કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. - પ્રવેશ દ્વાર પર પાણી મુકવાથી નકારાત્કમ ઉર્જા અંદર નથી આવતી - બેડરૂમ ...
7
8
જો તમારા કામ નથી થઈ રહ્યા કોઈપણ સારુ કામ શરૂ કરતા અવરોધ આવવા માંડે છે કે પછી કાયમ પૈસાની તંગી રહે છે તો આ ત્રણ સહેલા ઉપાયો કરીને તમે તમારી સમસ્યાઓથી જલ્દી છુટકારો મેળવી શકો છો. - સફેદ મીઠાઈનો ઉપાય કરી શકે છે કેરિયર અને પૈસામાં આવી રહી છે અનેક ...
8
8
9
આ સમયે 21 જુલાઈની સાંજે આશરે 4 વાગ્યે પંચક શરૂ થશે . જે 26 જુલાઈ મંગળવારની બપોર સુધી 12 વાગ્યે સુધી રહેશે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્યને શરૂ કરતા સમયે જ્યોતિષ શાસ્ત્ર મુજબ
9
10
ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે.
10
11
તંત્ર જ્યોતિષ મુજબ ઘણા ચમત્કારિક ઉપાય છે , જેના માધ્યમથી તમે સપનામાં ભગવાનની કૃપા મેળવી શકો છો. એવું જ એક ઉપાય આ પણ છે જેમાં હનુમાનજી સપનામાં આવીને સાધકને
11
12
ઘણી વાર અમે નહી ઈચ્છતા પણ બીજા દ્વારા કરેલ ટૉટકામાં ફંસાઈ જાય છે અને પરેશાન થવા લાગીએ છે. એવા કેટલાક ઉપાય કરી ટોટકોના અસર ઓછી કરી શકીએ છે.
12
13
શાસ્ત્રો મુજબ પીપળના વૃક્ષને ચમત્કારી માનવામાં આવ્યુ છે અને તેમા અનેક દેવી દેવતાઓનો વાસ છે. આ જ કારણે આ ઝાડની આસપાસ કરવામાં આવેલ પૂજા કે ઉપાય ખૂબ જલ્દી અસર બતાવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપે પીપળના નાના-નાના સામાન્ય ઉપાય પણ કરશે તો તે થોડા જ ...
13
14
ભગવાન શિવના અગિયારમા અવતાર મનાતા ભગવાન હનુમાન આ કળયુગમાં મનોકામના સિદ્ધ કરનારા માનવામાં આવે છે. તેને બધા જીવીત દેવોમાંથી આજના કળયુગમાં એક દેવ માનવામાં આવ્યા છે. શિવના અગિયારમાં અવતાર હનુમાનજીને રુદ્ર અવતારના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે ...
14
15
જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ કામથી બહાર નિકળો તો દિવસની શુભતા ખૂબ જરૂરી છે. અટકળોથી બચવા માટે કેટલાક ઉપાય કારગર છે.
15
16
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા ઈશ્વર અને કોઈ મોટાનો આશીર્વાદ લેવામાં આવે છે. ઠીક એ જ રીતે હિન્દુ ધર્મમાં દરેક દેવ માટે અઠવાડિયાના સાત દિવસ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. દરેક દિવસે રોજ રોજ દેવની જુદા જુદા પ્રકારથી પૂજા કરવામાં આવે ...
16
17
તંત્ર શાસ્ત્રમાં કાળી હળદર એટલે કૃષ્ણા હરિદ્રાને ચમત્કારી ગણવામાં આવે છે. યોગ્ય સમયે અને યોગ્ય વિધિ અનુસાર જો તાંત્રિક ઉપાય કરવામાં આવે તો જાતકને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ શ્રેષ્ઠ મૂહૂર્તમાં નિત્ય કર્મોથી નિવૃત થઈને આ ઉપાયો કરવા જોઈએ.
17
18
ધર્મ ગ્રંથોના મુજબ સોમવારના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે તેમની પૂજા વિધિ-વિધાનથી કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જાય છે. ભગવાન શિવની કૃપાથી રંક પણ રાજા બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી દરેક ઈચ્છા પૂરી ...
18
19
શનિવારના દિવસે અને શનિ અમાવસ્યા બંનેથી બચવા માટે આ ઉપાય ખૂબ જ કારગર છે. આ ઉપાયોથી તમે શનિની ક્રૂર દ્રષ્ટિથી છુટકારો મેળવી શકે છે. આ દિવસે સવારે ઉઠીને સ્નાનાદિ વગેરેથી નિવૃત્ત થઈને શનિદેવ એક આસન બિછાવીને શનિદેવના મંત્ર - ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: ...
19