0
Chanakya Niti: આ વાતોને તમારા મેરિડ લાઈફમાં ન આપશો સ્થાન, નહી તો પતિ-પત્નીન આ સંબંધોમાં આવશે ખટાશ
શુક્રવાર,ફેબ્રુઆરી 11, 2022
0
1
આચાર્ય ચાણક્યનું માનવુ છે કે સુંદરતા જ સર્વસ્વ નથી, જો તમારી પાસે સુંદરતાની સાથે જ્ઞાન, વિદ્યા અને સમજણ ન હોય તો તમે પલાશના ફૂલ જેવા છો જે સુંદર દેખાય છે, પરંતુ સુગંધ નથી. તેથી, વ્યક્તિને તેના ગુણો દ્વારા ઓળખો રૂપ દ્વારા નહી.
1
2
શનિવાર,જાન્યુઆરી 29, 2022
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં લગભગ દરેક વિષય વિશે વાત કરી છે. અહીં જાણો તે 5 આદતો વિશે જે વ્યક્તિને બરબાદ કરી નાખે છે. આવી આદતોને છોડી દેવામાં જ માણસની ભલાઈ છે.
2
3
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
વ્યક્તિએ ક્યારેય તકની રાહ નહીં જોવી જોઈએ .
કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે.
3
4
મંગળવાર,જાન્યુઆરી 11, 2022
ભારતના આધ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદની જયંતી 12 જાન્યુઆરીના રોજ હોય છે. આ દિવસે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને સાચી રીતે માર્ગદર્શન આપવા માટે કેટલાક સફળતાના મંત્રો આપ્યા હતા, જે આજે પણ આપણા જીવનમાં લાગૂ ...
4
5
મંગળવાર,જાન્યુઆરી 11, 2022
National Youth Day- યુવાનો માટે સ્વામી વિવેકાનંદના સુવિચાર
5
6
શુક્રવાર,જાન્યુઆરી 7, 2022
Good Morning સુવિચાર - સંબંધનુ મહત્વ
6
7
Happy New Year 2022 આવનારું નવું વર્ષ આપના તથા આપના પરિવારજનો માટે સમૃધ્ધિમય,
7
8
આજનો સુવિચાર- વાહ રે! મોસમ
8
9
દરિયો આટલો વિશાળ
હોવા છતાં પણ આજનો સુવિચાર Suvichar
9
10
વાવીને ભુલી જવાથી તો Suvichar સંબંધનુ મહત્વ વાવીને ભુલી જવાથી તો
છોડ પણ સુકાઈ જાય છે સાહેબ
સંબંધો સાચવવા હોય તો એક બીજાને
યાદ કરવું પણ જરૂરી છે!!
10
11
શુક્રવાર,ડિસેમ્બર 17, 2021
ગુજરાતી સુવિચાર- Suvichar - કોઈ વ્યક્તિ શાંત હોય ને
11
12
આજનો સુવિચાર- જીવનમાં બે વાત હમેશા યાદ રાખવુ જ્યારે ગુસ્સો
12
13
મંગળવાર,ડિસેમ્બર 14, 2021
Good Morning સુવિચાર
13
14
આચાર્યનુ માનવુ હતુ કે ધર્મ હંમેશા માનવતા શિખવાડે છે. પરસ્પર પ્રેમનો ઉપદેશ આપે છે. દયા અને પ્રેમ કોઈપણ ધર્મના આભૂષણ છે. પરંતુ જે ધર્મ તમને હિંસાનો માર્ગ બતાવે, દયા કે ઉપદેશ ન આપેને ખોટા માર્ગે દોરી જાય તો એવા ધર્મનો કોઈપણ જાતના સંકોચ વગર ત્યાર કરી ...
14
15
સફળતા મેળવવા માટે સખત મહેનત ખૂબ જ જરૂરી છે. મહેનત વગર તમે જીવનમાં ક્યારેય કશું મેળવી શકતા નથી. પરંતુ જો તમારી મહેનતમાં ભાગ્યનો સાથ પણ હોય તો વ્યક્તિ જીવનમાં જે ઈચ્છે છે તે તેને જલ્દી મેળવી લે છે. તેના જીવનમાં વારંવાર કોઈ અવરોધો અને વિલંબ આવતા નથી. ...
15
16
આચાર્ય ચાણક્ય વિદ્વાન હોવાની સાથે યોગ્ય શિક્ષક પણ હતા. વિશ્વ વિખ્યાત તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ઘણા વર્ષો સુધી ત્યાં શિક્ષક પદે રહ્યા અને અનેક રચનાઓ રચી.. આચાર્યની નીતિશાસ્ત્ર આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. નીતિ શાસ્ત્રને ચાણક્ય ...
16
17
પૈસા આવ્યા પછી લોકોની જીવનશૈલીમાં બદલાવ આવે છે સાથે સાથે બોલવાની રીત પણ બદલાય છે. ચાણક્ય નીતિ અનુસાર, લક્ષ્મીજી ક્યારેય એવી જગ્યાએ નથી રહેતા જ્યાં કોઈનું અપમાન થાય છે
17
18
દરેક માણસના જીવનમાં શિક્ષાનો ખૂબ મહત્વપૂર્ણ સ્થાન છે. દરેક માણસનો જીવન શિક્ષા પર નિર્ભર કરે છે. ભારત સાથે દુનિયાભરમાં ઘણા એવા માણસ છે જેને શિક્ષા માટે તેમનો આખુ જીવન આપી દીધું. તેમાંથી એક હતા દેશના પૂર્વ શિક્ષા મંત્રી મોલાબા અબુલ કલામ આઝાદ જેની ...
18
19
આચાર્ય ચાણક્યે નીતિ શાસ્ત્રમાં અનેક નીતિઓનુ વર્ણન કર્યુ છે, જે આજે પણ લોકોને સાચો રસ્તો બતાવે છે. એવુ કહેવાય છે કે આ નીતિઓને અપનાવનારો વ્યક્તિ સફળ થાય છે. એક નીતિમાં આચાર્ય ચાણક્ય બતાવે છે કે વ્યક્તિએ કંઈ બે વસ્તુઓ વધુ ખર્ચ ન કરવી જોઈએ. નહી તો લોકો ...
19