0
આજે ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ
સોમવાર,ઑક્ટોબર 17, 2022
0
1
શુક્રવાર,ઑક્ટોબર 14, 2022
Indian Railway: હવે મુસાફરો ટ્રેનમાં ટેન્શન વગર સૂઈ શકશે, સ્ટેશન મિસ નહીં થાય; રેલવેએ ખાસ સેવા શરૂ કરી
1
2
આજે એટલે કે 1લી ઓક્ટોબર (Rules Change from 1st October) થી ઘણા મોટા ફેરફારો થવાના છે. આ તમામ ફેરફારો તમારા ખિસ્સા પર સીધી અસર કરશે. આમાં અટલ પેન્શન યોજના(Atal Pension Scheme), દિલ્હીમાં વીજળી સબસિડી (Delhi electricity subsidy), ડેબિટ અને ક્રેડિટ ...
2
3
ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. જેમાં વિધવા સહાય યોજનાનો પણ સમાવેશ કરાયો છે. હવે સરકારે આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપા યોજના કરી દીધું છે. જે અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને 1,250 રૂપિયાની રકમ આપવામાં ...
3
4
ખેતરના પાકમાં નવી ટેકનોલોજી અને ડ્રોન યંત્ર વડે દવા છંટકાવ કરવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવી છે. કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત ૨૦ મિનિટમાં ૧ હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે
4
5
Aadhar Card Update: આધાર કાર્ડ અમારા જીવનનો એક જરૂરી ડાક્યુમેંટ બની ગયો છે. સરકાર અને પ્રાઈવેટ ઑથોરિટીની ઘણી સેવાઓને લેવા માટે આધારનો હોવો જરૂરી ગણાય છે. બેંક અકાઉંટ ખોલવાથી લઈને ડીમેટ અકાઉંટ બનાવવા માટે તમને આધાર કાર્ડની જરૂર હોય છે. તે સિવાય ...
5
6
રિટર્ન ફાઇલ કરતા પહેલા TDS પ્રમાણપત્ર મેળવવું આવશ્યક છે
ફોર્મ 26AS એ રિટર્ન ફાઇલ કરવા માટે જરૂરી દસ્તાવેજોમાંથી એક છે
રિટર્ન ફાઈલ કરવા માટે તમારી પાસે પાન નંબર અને આધાર કાર્ડ નંબર હોવો જરૂરી છે
6
7
Income Tax Return: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ વર્ષ 2022-23 અંતિમ તારીખ 31 જુલાઈની ડેડલાઈન ખૂબ નિકટ આવી રહી છે. આવામાં નોકરી અને બિઝનેસ કરનારાઓ માટે 31 જુલાઈ પહેલા આ કામ કરી લેવુ જોઈએ નહી તો મોટો દંડ ચુકવવો પડી શકે છે.
7
8
Aadhaar Card Validity: કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા અથવા આઈડી પ્રૂફ (ID Proof) આપવા માટે, આધાર કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે. આવી સ્થિતિમાં, તે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. આ કાર્ડ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા ...
8
9
Ration Card- રેશનકાર્ડઃ હવે સરકારી ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી, ઘરે બેઠા આ રીતે બનશે રેશનકાર્ડ
9
10
Ration Card Portability System રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે. સરકારે રાશનકાર્ડ ધારકો માટે પોર્ટેબેલિટી સર્વિસ શરૂ કરી દીધી છે. જેનાથી હવે કાર્ડ ધારક દેશના કોઈપણ રાજ્ય કે જીલ્લાના રાશન દુકાન પરથી પોતાના ભાગનુ અનાજ લઈ શકશે. આ સાથે જ કેન્દ્રનુ ...
10
11
અગ્નિપથ' હેઠળ યુવાનોને ચાર વર્ષ સુધી સેનામાં કામ કરવાની તક મળશે. તેમાં જોડાનારા 25 ટકા યુવાનોને પછીથી કાયમી કરવામાં આવશે. એટલે કે 100માંથી 25 લોકોને પૂર્ણ સમય સેવા કરવાનો મોકો મળશે.
સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું કે આ યોજના રોજગારની તકો વધારશે ...
11
12
છેલ્લા 5 દિવસથી કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સેનામાં ભરતી જાહેર કરવામાં આવેલ 'અગ્નિપથ યોજના'નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ઘણાં રાજ્યોમાં વિરોધપ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
12
13
PMSYM Yojana Registration: (Pradhan Mantri Shram Yogi Maan-dhan)અસંગઠિત વિસ્તારના મજૂરો માટે એક સારી યોજના છે. આ યોજના હેઠણ રેકડી લગાવતા, રિક્ષાચાલકો, બાંધકામ શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને તેમના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત કરવામાં ...
13
14
ગુજરાતના ખેડૂતોને લઈ સીએમ ભૂપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો હતો. જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂત ખાતેદારમાં નોંધણી હોય તેવાં પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર રૂપિયા 6000 સુધીની સહાય અપાશે. ...
14
15
દેશની મહિલાઓ હવે સશક્ત અને સક્ષમ બની રહી છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પણ હવે આર્થિક રીતે મજબૂત બની રહી છે અને સરકાર પણ આ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને સરકાર પણ આ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. દેશમાં કેન્દ્ર સરકારની આવી એક યોજના છે, જેનું નામ છે ...
15
16
PM મોદી આગામી તા. ૧૮ જૂને ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’નો કરાવશે પ્રારંભ, જાણો શું છે આ યોજના ?
16
17
PM Mudra Loan Yojana- પ્રધાનમંત્રી મુદ્રા યોજના
17
18
વ્હાલી દીકરી યોજના Gujarat Vahli Dikri Yojana 2022
શું લાભ મળશે?
• દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
• દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
18
19
PM Awas Yojana List 2022: પીએમ આવાસ યોજનામાં તમારુ નામ આ રીતે ચેક કરો
19