0

આ બે કારણોને લીધે ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરાવાય છે સગાઈની અંગુઠી

સોમવાર,મે 28, 2018
0
1
રોમાંસ દરેક કપસના સંબંધોનો એક મુખ્ય ભાગ છે. ભલે વાત હોય અનમેરિડ કપલ્સની કે પછી મેરિડ કપલ્સની. બંને વચ્ચે પ્રેમ અને રોમાંસ ખૂબ જરૂરી છે. રોમાંસ વગર તેમની લાઈફ બોરિંગ અને સંબંધો કમજોર થઈ શકે છે. રોમાંસ સાથે સાથે પાર્ટનરની ફીલિગ્સને સમજવી અને તેના વિશે ...
1
2
સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્ન થઈ ગયા છે અને એ મિસ થી મિસેજ બની ગઈ છે. આખું બૉલીવુડ આ લગ્નને લઈને યાદગાર બનાવા માટે જુટી ગયું છે.
2
3
લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. તેમને પોતાના લગ્નથી જેટલી વધુ આશાઓ હોય છે એટલીજ પ્રથમ રાત વિશે વિચારીને ગભરાહટ પણ થાય છે. લગ્નની પ્રથમ રાતનો મતલબ એ નથી કે ગુલાબથી સજેલુ બેડ હોય.. નવવધુનું મોઢુ ઘૂંઘટથી ઢાંકેલુ હોય અને ...
3
4
પ્રેમ એક સુંદર સંબંધ છે. એ એક એવો અહેસાસ છે જેનો ફક્ત ઉલ્લેખ પણ કરવામાં આવે તો આખી જીંદગી ઓછી પડી જાય છે. પણ જો આ સંબંધમાં દગો મળી જાય તો માણસનો આ શબ્દ પરથી વિશ્વાસ ઉઠી જય છે. તે સાથીને નફરત કરવાને બદલે ખુદને નફરત કરવા માંડે છે અને ઉદાસ થઈ જાય છે. ...
4
4
5
ઘણીવાર આપણને લગ્નમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બનતા-બનતા વાત બગડી જાય છે. તો ઘણી વાર આપણી પાસે સંબંધ આવતા નથી. આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેને અજમાવવાથી તમારી લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થઈ જશે.
5
6
લગ્ન પછી થનારી સુહાગરાત કે ફર્સ્ટ નાઈટ એક્સપીરિયંસને બોલીવુડ ફિલ્મોમાં જેટલુ ગ્લેમરસ રીતે બતાવવામાં આવે છે હકીકતમાં વસ્તુઓ એવી હોતી નથી. ખાસ કરીને ત્યારે જો તમારા લગ્ન અરેંજ મેરેજ હોય. જાણો એ 5 કારણ જેને કારણે અરેંજ મેરેજ કરનારા કપલ માટે ફર્સ્ટ ...
6
7
નવા રિવાજો અને જવાબદારીઓને લીધે, છોકરીઓ સારી કામગીરી બજાવી ન શકે છે. જેનાથી કુટુંબનું વાતાવરણ બગડી જાય છે. જ્યારે વાતાવરણ બગડે છે તો મહિલાઓ હમેશા ઘરની નાની-નાની વાતો તેમની બેનપણીઓથી શેયર કરવાનું શરૂ કરે છે. આ નાની નાની વાતો પછી મોટી મુશ્કેલી ઊભી ...
7
8
લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.
8
8
9
યુવતીઓ મોટાભાગે ઈચ્છતી હોય છે કે તેમના લગ્ન એક એવી વ્યક્તિ સાથે થાય જે જીવનભરની ઢગલો ખુશીયો તેમને આપે. જ્યારપછી તેમની જીવનમાં પ્રેમની કોઈ કમી ન રહે. યુવતીઓ પોતાને માટે એવો જીવનસાથી પસંદ કરે છે જે તેમના દરેક હાલને સમજે અને તેમની સાથે હંમેશા વફાદાર ...
9
10
લગ્નને લઈને દરેક દેશમાં જુદા-જુદા પરંપરાઓ નિભાઈ જાય છે. જો અમે ભારતની વાત કરે તો અહીં લગ્નની રીત ઘણા દિવસો પહેલા જ શરૂ થઈ જાય છે. લગ્ન પછી જ્યાં ઘરવાળા થાકે છે ત્યાં જ વર-વધુ પણ રીત નિભાવતા થાકી જાય છે. આજ અમે તમને જણાવીએ છે કે ભારતમાં લગ્નની પહેલી ...
10
11
હિંદુ ધર્મમાં કુંડળીનો મુખ્ય રોલ હોય છે. મોટાભાગે લગ્ન કરતા પહેલા લોકો કુંડળી મિલાન કરે છે. જેનાથી તે વર અને વધુના ગ્રહ નક્ષત્રોનો મેળ કરે છે અને જાણે છેકે આ બંનેનુ વૈવાહિક જીવન કેવુ હશે. જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનુ મિલાન નથી કરવામાં ...
11
12
લગ્ન એક એવું શબ્દ છે જેના વિશે બધા લોકો વિચાર કરે છે , પણ લગ્નની જવાબદારી અને સહયોગથી જોડીને જોવાય છે. વસ્તવમાં દરેક માણ્સ ઈચ્છે છે કે તેમની જિંદગીમાં એવું પાર્ટનર આવે જે તેમના માટે પરફેક્ટ મેચ સિદ્ધ થઈ શકે .
12
13
પુત્રીના લગ્નની વય થતા જ માતા પિતા એ માટે એક સારા યુવકની શોધ શરૂ કરી દે છે. અનેક છોકરીઓ પોતે જ પોતાનો જીવનસાથી પસંદ કરવા સ્વતંત્ર હોય છે પણ આપણે જે છોકરો પસંદ કરીએ છીએ એ સારો પતિ સાઇત થશે કે નહી એ કહેવુ મુશ્કેલ હોય છે. બીજી બાજુ જ્યોતિષનુ માનીએ તો ...
13
14
જીંદગીભરનો સાથ અને દરેક સુખ-દુખમાં સાથ નિભાવવાના વચન, પણ દરેક શક્ય અને શક્ય કોશિશ છતા ક્યારેક નાની-નાની વાતો પર વિવાદ અને તૂ-તૂ મૈ-મૈ થઈ જાય છે. આવો જાણીએ પતિ-પત્નીની ખાટી-મીઠી ફરિયાદ.
14
15
પતિ-પત્નીને પ્રેમ ખૂબ ઊંડો હોય છે. ઘણી પત્નીઓ એવુ માને છે કે તેમના પતિ તેમને વધુ રોમાંટિંક છે. એવી ઘણી વાતો હોય છ જે પુરૂષોને પોતાની પત્નીમાં પસંદ હોય છે. તેમને બાળકોની જેમ પ્રેમ અને લાડ કરવા ગમે છે.. આ ઉપરાંત પણ અનેક વાતો હોય છે જેની તરફ પતિ ...
15
16
લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે. પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર ...
16
17

શુ તમે લગ્ન માટે ફિટ છો ?

શુક્રવાર,જાન્યુઆરી 27, 2017
ફિટનેસનો મતલબ કસરત કરીને ફીટ રહેવુ નથી હોતુ, પરંતુ તેનો સાચો અર્થ ઘણો ઉંડો હોય છે. તમે કદી વિચાર્યુ છે કે તમે લગ્ન જેવા બંધનમાં બંધાવવા જઈ રહ્યા છો ? તેને માટે ફિટ છો ? શુ તમે શારીરિક અને માનસિક રીતે લગ્ન માટે તૈયાર છો ?
17
18
લગ્ન લાયક છોકરા-છોકરીઓના લગ્ન સમયસર થઈ જાય તો તેમના માતા-પિતા અને ખુદ તેમની ઘણી ચિંતાઓ સમાપ્ત થઈ જાય છે. આમ તો કોઈના લગ્ન ક્યારે થશે આ સંબંધમાં કોઈ સ્પષ્ટ તિથિ બતાવી શકાતી નથી. પણ જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ ગ્રહ અવરોધને કારણે લગ્નમાં વિલંબ થઈ રહ્યો ...
18
19
કહે છે કે આપણા ડેટ ઑફ બર્થથી પણ કોઈ પણ માણસના નેચર અન પર્સનેલિટીની ખબર પડી જાય છે. આવો જાણીએ એવી જ કેટલીક વાતો , જેનાથી તમે ખબર કાઢી શકો કે કોઈની લવ મેરેજ થશે કે નહી.
19