સંબંધિત સમાચાર
- અષાઢીબીજથી અંબાજી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર, જાણો વિગતો
- અમદાવાદમાં પબ્લિક ગાર્ડનમાં હુક્કા પાર્ટી, જાગ્રત યુવતીએ વીડિયો ઉતાર્યો, પોલીસ તપાસના આદેશ અપાયા
- કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે, 4 યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કરશે
- ભગવાન જગન્નાથની રથયાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, રથયાત્રા રૂટનુ હવાઈ સર્વેક્ષણ
- Rathyatra Route- રથયાત્રા રૂટને નો પાર્કિંગ ઝોન તૈયાર- 30 જૂનની રાતથી રસ્તાઓને બંધ કરાશે
અમદાવાદમાં વાદળછાયું, મધ્યમ વરસાદની આગાહી
અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં એક જ દિવસમાં ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ગરમીમાંથી રાહત અનુભવાઇ હતી. આગામી એક સપ્તાહ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ કેટલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યના કેટલાંક વિસ્તારોના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. એવામાં રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાંક બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.
આગામી 4 દિવસ સુધી દમણનો દરિયો પણ તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે. મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને એલર્ટ આપવામાં આવ્યું છે.
