સંબંધિત સમાચાર
- પાકિસ્તાને કહ્યું ભારતમાં હિંમત હોય તો કરતારપુર કોરિડોર રોકી બતાવે
- વિજય રૂપાણી જે દેશમાં ગયા છે ત્યાંના લોકોનો તાજમહેલ પર દાવો કેમ કરે છે?
- ગુજરાતમાં વર્ગ-3ની ભરતીમાં ગ્રેજ્યુએશનની લાયકાતનો નિર્ણય કેમ બદલાયો?
- ગોલ્ડન મિલ્ક આખી દુનિયામાં શા માટે મશહૂર થઈ રહ્યું છે?
- વિવાદ : પક્ષકારો એ કહ્યું કે કોઈ સમાધાન થયું નથી, કોર્ટની બહાર સમાધાન મુશ્કેલ
મોદી સાથે દેખાયા શાહરુખ અને આમિર ખાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી ખાતે શાહરુખ ખાન અને આમિર ખાન સહિતના ફિલ્મી કલાકારો સાથે મુલાકાત કરી હતી.
વડા પ્રધાને કલાકારો સાથે સિનેમા થકી મહાત્મા ગાંધીનાં વિચારો અને જીવનમૂલ્યોનો પ્રચાર-પ્રસાર કરવાની અપીલ કરી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે લોકો અને સમાજ સાથે જોડાણ માટે ફિલ્મો, સંગીત અને નૃત્યો એ સારાં માધ્યમો બની ગયાં છે.
આ કાર્યક્રમમાં શાહરુખ ખાન, આમિર ખાન, કંગના રનૌત, જૅકલિન ફર્નાન્ડિસ, ઇમ્તિયાઝ અલી, એકતા કપૂર, અનુરાગ બસુ, બોની કપૂર સહિતનાં દિગ્ગજો હાજર રહ્યાં હતાં.
નરેન્દ્ર મોદીએ કલાકારોને દાંડી સ્થિત મ્યુઝિયમ ખાતે જવાની અપીલ પણ કરી હતી.
તેમણે કહ્યું હતું, 'તમારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પણ
