શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
KIds Story- કીડીની ટોપી
એક ગામમાં, ઘણી કીડીઓ એક ઝાડ નીચે એક સુરંગમાં રહેતી હતી. તેમની રાણી કીડી ખૂબ જ વૈભવી જીવન જીવતી હતી. બીજી બધી કીડીઓ તેની ખૂબ કાળજી રાખતી હતી અને તેનો ખોરાક લાવતી હતી. એક દિવસ, રાણી કીડી તેની સુરંગની બહાર ભટકતી હતી ત્યારે તેણે એક નાના છોકરાને ટોપી પહેરેલી જોઈ.
Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?
Jallikattu festival તમિલનાડુમાં પોંગલ દરમિયાન ઘણા કાર્યક્રમો યોજાય છે. તમિલનાડુમાં પોંગલ ચાર દિવસના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. ભોગી પોંગલ, સૂર્ય પોંગલ, મટ્ટુ પોંગલ અને કાનુમ પોંગલ જેવા કાર્યક્રમો યોજાય છે. પોંગલના પહેલા દિવસે ભોગી પોંગલ પર ભગવાન ઇન્દ્રની પૂજા કરવામાં આવે છે
વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?
vasant panchami prasad- એવું કહેવાય છે કે જ્યાં દેવી સરસ્વતીનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે બસંત પંચમીના દિવસે તેમને મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ.
આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત
આંખો ફક્ત આપણને બહારની દુનિયા જ બતાવવાનુ કામ નથી કરતી પણ આ આપણા શરીરની અંદર ચાલી રહેલ આરોગ્યની સ્થિતિનો પણ સંકેત આપે છે
ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?
ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે. ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.
પપ્પા ઠપકો આપતા- રાજુએ તને ફૂલ તોડવાનું કહ્યું અને
ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ
એક મહિલાએ કસ્ટમર કેરને ફોન કર્યો અને ગુસ્સામાં કહ્યું, "તમારી કંપનીનું ઇન્ટરનેટ છેલ્લા ત્રણ કલાકથી કામ કરી રહ્યું નથી.
ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં
શિક્ષક: ખોટું, તે ઉજ્જૈનમાં છે. શિક્ષકના જવાબે બધા વિદ્યાર્થીઓને મૂંઝવણમાં મૂકી દીધા.
International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી
ઇમરાન હાશ્મીએ અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં હાજરી આપી હતી. તેમણે પોતાની શ્રેણી 'ટસ્કરી'નું પ્રમોશન કર્યું હતું અને પતંગ ઉડાડીને યાદોને તાજી કરી હતી.
ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો
રિંકી: આજે તું આટલો મોડો કેમ થયો? પિંકી: રસ્તામાં એક માણસે ૨૦૦૦ રૂપિયાની નોટ ખોવાઈ ગઈ.
ધર્મ
વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?
vasant panchami prasad- એવું કહેવાય છે કે જ્યાં દેવી સરસ્વતીનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આવી સ્થિતિમાં દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે બસંત પંચમીના દિવસે તેમને મનપસંદ ભોજન અર્પણ કરવું જોઈએ.
Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો
હિન્દુઓ માટે, વર્ષના દરેક અમાસના દિવસનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને, વર્ષના પહેલા અને છેલ્લા અમાસના દિવસો પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કેલેન્ડર મુજબ, મૌની અમાવસ્યા દર વર્ષે માઘ મહિનાના કૃષ્ણ પક્ષ (કાળો પખવાડિયા) ના અમાસના દિવસે ઉજવવામાં આવે છે. નવા વર્ષમાં મૌની અમાવસ્યા 18 જાન્યુઆરી, 2026 ના રોજ ઉજવવામાં આવશે
Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય
આ લેખ પ્રદોષ વ્રતનું મહત્વ અને દિવસના આધારે તેના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે. ભગવાન શિવના આશીર્વાદથી, ઇચ્છાઓ પૂર્ણ થાય છે, અને પાણી ચઢાવવાની વિધિ તેમને ઝડપથી શાંત કરે છે. ખાસ કરીને, ભૌમ પ્રદોષ વ્રત (મંગળવારે પડતો) દેવા અને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ આપે છે. શિવ અને શક્તિની પૂજા કરવાથી અને આ દિવસે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવાથી નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે.
Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન
jena mukh ma ram nu naam nathi lyrics જેના રુદિયામાં શ્રી રામ નથી (૨) તેને સંસારમાં સુખધામ નથી, જેના મુખમાં…
Jalaram bapa bhajan- જલારામ બાપાની આરતી
જલારામ બાપા ના ભજન આરતી કરું, ધ્યાન હું ધરું, જલા તારું નામ મને પ્રાણથી પ્યારું ચાર અક્ષરમાં, સુખ સવાયું, જપુ માળા હું, નિત સંભાળું આરતી કરું, ધ્યાન હું ધરું,