શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (16:14 IST)

અમિતાભ બચ્ચન નહી કરશે પાન મસાલાનો એડ્ આખી ફી પરત કરી ખત્મ કર્યુ કાંટ્રેક્ટ

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ગયા દિવસો એક પાન મસાલાનો એડ કરવાના કારણે ખૂબ ટ્રોલ થયા. તેમના આ રીતના વિજ્ઞાપનમાં નજર આવ્યા પછી ફેંસએ ખૂબ ગુસ્સો જાહેર કર્યો હતો. તેમજ હવે અમિતાભ બચ્ચનએ પાન મસાલા બ્રાંડની સાથે તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે. 
 
અમિતાભ બચ્ચન એ એક ઑફીશિયલ સ્ટેટમેંટ રજૂ કરતા આ વાતની જાણકારી આપી છે અમિતાભએ કહ્યુ કે તેણે પાન મસાલા બ્રાંડનો જાહેરાત કરતા આ વાતની ખબર ન હતી કે આ સરોગેટ જાહેરતની અંદર આવે છે. કમલા પસંદ (પાન મસાલા) જાહેરાત જાહેર થયાના થોડા દિવસમાં અમિતાભ બચ્ચનથી બ્રાંડથી તેમનો કાંટ્રેક્ટ તોડી નાખ્યુ છે.