પિટ્સબર્ગ. પ્રધાનમંત્રી મનમોહનસિંહે આજે કહ્યું કે, અમેરિકા અને વિશ્વના અન્ય દેશોમાં વસવાટ કરતાં એનઆરઆઈનું પોતાના દેશની અર્થવ્યવસ્થામાં રોકાણ કરવા માટે સ્વાગત છે.