1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: કોલંબો , શનિવાર, 29 સપ્ટેમ્બર 2007 (09:42 IST)

શ્રીલંકામાં 28 તમિલ વિદ્રોહીના મોત

કોલંબો (વાર્તા) શ્રીલંકા નૌસેનાના ઉત્તરીપૂર્વી તટ પુલમુદંડમાં લિબરેશન ટાઇગર્સ ઓઅફ તમિલ ઇલમ. લિટ્ટેના 18 વિદ્રોહીઓ અને અન્ય બીજી જગ્યાએ 10ને માર્યાંના સમાચાર છે.

શ્રીલંકા સેના પ્રવકતા બ્રિગેડર ઉદય નનયક્કારાએ આજે જણાવ્યું હતું કે નૌસેના લિટ્ટેની ત્રણ નૌસેનાઓ ડુબી અને 10 વિદ્રોહીને મારી નાખ્યાં હતાં તથા એક નૌસૈનિક તથા અન્ય ઘાયલ થયાં હતાં.

સેનાએ જણાવ્યું હતું કે ઉત્તરી પશ્વિમ જિલ્લાના મન્નાર ઉત્તરી વાવુનિયા અને પ્રાયદ્રીપમાં આજે કેટલીક જપટોમાં દ્સ વિદ્રોણહીઓ માર્યાં ગયાં છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે મીડિયા કેન્દ્રના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે મન્નારમાં સેનાના છ તમિલ વિદ્રોહીઓ વાવનિયામાં ત્રણ અને અને જાફનામાં એક વિદ્રોહી મૃત્યું પામ્યાં છે.