Bhagvat Geeta quotes - ગીતા સુવિચાર ગુજરાતી
તમારો સમય નબળો છે
તમે નહી .....
તમારુ મન ખરાબ હોય
તો પણ ખરાબ શબ્દ ન બોલશો
મન તો સારુ થઈ જશે પણ
બોલેલા શબ્દો નહી...
આ સંસારમાં જોવા માટે ઘણા
બધા સુંદર સ્થાન છે પણ
સૌથી સુંદર સ્થાન છે
બંધ આંખોથી પોતાની અંદર જોવુ
પ્રેરણાનુ સૌથી મોટુ સ્ત્રોત તમારા
પોતાના વિચાર છે
તેથી મોટુ વિચારો અને ખુદને
જીતવા માટે પ્રેરિત કરો
તમારા દુખ માટે સંસારને
દોષ ન આપશો
તમારા મનને સમજાવો
કારણ કે મનનુ પરિવર્તન જ
તમારા દુખનો અંત છે
હુ કોઈનુ ભાગ્ય બનાવતો નથી
દરેક વ્યક્તિ પોતાનુ ભાગ્ય બનાવે છે
તુ આજે જે કરી રહ્યો છે
તેનુ ફળ તને કાલે મળશે
આજે જે તારુ ભાગ્ય છે એ તારા
પહેલા કરવામાં આવેલા કર્મોનુ ફળ છે
સન્માન હંમેશા સમય
અને સ્થિતિનુ થાય છે
પણ માણસ હંમેશા તેને
પોતાનુ સમજી લે છે
તુ ચિંતા ન કરીશ એની
જે થયુ જ નથી
હુ કરીશ એ જે તે
વિચાર્યુ પણ નથી
9 સમયથી બઘુ જ મળે છે
સમય પહેલાની ઈચ્છા જ
દુ:ખનુ કારણ બને છે
. જો તમારે નમવુ છે તો
કોઈની વિનમ્રતા આગળ નમો
કોઈની શક્તિ આગળ, રૂપની આગળ
અને ધનની આગળ બિલકુલ ન નમશો