સંબંધિત સમાચાર
- કોરોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક દિવસમાં 3.54 લાખથી વધુ કેસ અને 2806 મોત....ક્યારે થંભશે તબાહીનુ આ તાંડવ
- કોરોનાની લડાઈમાં ભારત સાથે આવ્યુ અમેરિકા, બાઈડેન બોલ્યા - સકટમાં ભારતે અમારી મદદ કરી, એ જ રીતે અમે કરીશુ
- ઈમ્યુનિટી વધારવા માટે દરરોજ પીવો અજમાનો ઉકાળો, શરદી-ખાંસીનો ખતરો પણ ઓછું થશે
- મુંબઈમાં ઓછી થઈ કોરોનાની ગતિ, સતત બીજા દિવસે 6 હજારથી ઓછા નવા કેસ
- બેદરકારીની ધત્ત તેરી- મેડિકલ કૉલેજની જે મહિલાની કોરોનાથી જણાવી મોત, તે ઘરમાં જિંદા મળી
કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના આર. અશ્વિને છોડ્યુ આઈપીએલ
. કોરોના વાયરસ (Coronavirus)ની બીજી લહેર સામે હાલ આખો દેશ લડી રહ્યો છે. રોજ બરોજ કોરોનાના મામલા વધી રહ્યા છે. હોસ્પિટલ દરદીઓથી ભરેલુ છે. દરેક કોઈ દવા, બેડ અને ઓક્સીજન મેળવવાની કોશિશમાં છે. મોટાભાગના રાજ્યોમા લોકડાઉન લગાવાયુ છે. આ દરમિયાન મોટા સમાચાર આવ્યા છે કે કોરોનાને કારણે દિલ્હી કૈપિટલ્સના સ્ટાર બોલર આર અશ્વિન (R Ashwin)આઈપીએલ (IPL 2021)ના 14માં સીઝનમાંથી હટી ગયા છે.
અશ્વિને સોશિયલ મીડિયા પર આ માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે હું આવતીકાલ (મંગળવાર) થી આ વર્ષના આઈપીએલમાંથી બ્રેક લઈ રહ્યો છું. મારી ફેમિલી કોરોના વાયરસ સામે લડી રહી છે અને હું આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા માંગું છું. જો બધુ યોગ્ય દિશામાં રહ્યુ તો હું પાછા ફરવાની આશા રાખું છું.
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals
