શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (14:30 IST)

જયપુરમાં જયશ્રી પેડીવાલ શાળાના 11 બાળક કોરોના પૉઝિટિવ મળ્યા

રાજધાની જયપુરમાં કોરોના કહેર આ દિવસો શાળાના બાળકો પર છે. તાજેતરમાં એક નાના બાળકની કોરોનાથી મોત થઈ ગઈ હતી અને અત્યારે શાળાના બાળકો સતત કોરોના પૉઝિટિવ આવી રહ્યા છે. 
 
એક જ શાળાના આટલા બાળકોને ચેપ લાગવાથી વહીવટીતંત્ર ચિંતિત છે. હાલ પ્રશાસને શાળા બંધ કરી દીધી છે અને આગળની યોજના અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.