સંબંધિત સમાચાર
- અમેરિકા પ્રવાસથી ભારત પરત ફર્યા પીએમ મોદી એયરપોર્ટ પર ભવ્ય સ્વાગત
- બિહારઃ નદીમાં ડૂબતા અનેકના મોત
- ભીલડી અને ચંડીસરની વચ્ચે ડબલિંગના કારણે અમદાવાદ મંડળની ઘણી ટ્રેનો રદ કરીને ડાયવર્ટ કરાશે
- દિલ્હીના રોહિણી કોર્ટમાં ફાયરિંગ કુખ્યાત બદમાશ ગોગીની મોત
- અમદાવાદમાં હોટેલ - રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાગૃહોમાં પણ વેકસીન સર્ટિફિકેટ ફરજિયાત
કેનેડા જનારા ભારતીયો માટે ખુશખબર : શરૂ થઇ રહી છે ડાયરેક્ટ ફ્લાઈટ્સ
કેનેડાએ કોરોના સંક્રમણના કારણે મૂકેલા પ્રતિબંધોમાં હવે થોડી ઢીલ મૂકી છે. કેનેડા સરકારએ 27 સપ્ટેમ્બરથી ભારતથી આવનારી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. હવે 27 સપ્ટેમ્બરથી ફરીથી કેનેડા માટે ભારતીય ફ્લાઇટો ઉડી શકશે. કોરોનના કારણે અનેક મહીનાઓથી પ્રતિબંધ મૂક્યો હતો. છેલ્લી વખતે ફ્લાઇટો પર આ પ્રતિબંધને 26 સપ્ટેમ્બર સુધી વધારવામાં આવ્યો હતો, પરંતુ હવે અહીંની સરકારએ પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે.
ये भी पढ़ें
